નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હથેળીના ઇશારે કાર્ય કરતો પ્રથમ ''કાલ્પનિક ફોન''

 
 
સંશોધનકર્તાઓએ ''કાલ્પનિક ફોન'' બનાવ્યો જે તમારી હથેળીના ઇશારે કાર્ય કરે છે. જર્મન સંશોધનકર્તાની એક ટીમે હાલમાં પોટ્સડમની એક હસ્સો પ્લેટ્નેર ઇંસ્ટિટ્યૂટની ધ હ્યુમન કમ્પ્યુટર ઇંટ્રેક્શન લેબમાં ''કાલ્પનિક ફોન''ના પ્રોજેક્ટ પર કાર્ય કરી રહી છે. તમારા ખિસ્સામાંથી બહાર કાઢયા વગર તમે તમારા ફોનનો ઉપયોગ કરી શકો છો તે મુજબ હથેળીના ઇશારે કાર્ય કરી શક્તા ફોનને બનાવવામાં વિજ્ઞાનિકોને સફળતા મળી છે. આ ઇંટરફેસનો મુખ્ય હેતું તમારી હથેળીના બાહ્ય ભાગના ઇશારાથી ફોનની ટચસ્ક્રિન કાર્ય કરે છે અને પછી આ જ ટ્ચ ઇનપુટ ફોન સ્વીકારે છે.

જોકે હવે છઠી ઇન્દ્રીયની મુજબ ઇશારા નિયંત્રણ અંતરફલકની આવશ્યકતા છે જે બ્લકી હેડ-માઉંટેડ ડેપ્થ કેમેરા અને વાઇ-ફાઇની મદદથી સિગ્નલને ફોન સુધી ટ્રાંસફર કરે છે. હવે વધુ સમય નહીં લાગે એવી આશા છે કે આ પ્રકારના ફોન બજારમાં ખુબ ઝડપથી આવી જશે. આથી કહી શકાય કે હાથના ઇશારે નિયંત્રણ થતા એટલે છઠી ઇન્દ્રીયની જેમજ કામ કરતા ફોન બજારમાં આવી જશે. આ ફોનમાં સામાન્ય ફોન કરતા ઘણા વધુ ફેરફાર હશે.

એક તો, આ સોફ્ટવેર નક્કી કરેલા ઇશારા સિવાય કોઇ નવા ઇશારાને નહીં સ્વીકારે. તે કાર્ય ટ્ચસ્ક્રિન મુજબ જ હથળીના ઇશારે કરશે. અને બીજું આ કાલ્પનિક ફોન પ્રોજેક્ટમાં કોઇપણ પ્રકારના ફિડબેક (દ્રષ્ટિનું, શ્રાવ્ય, સ્પર્શવું) જોવા નહીં મળે, યુઝર્સને એલર્ટ પણ નહીં આપી શકે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!