નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભગવાનની અનમોલ ભેટ છે જીવન

 
ભગવાને માણસ જીવનના રૂપમા આપણને અનમોલ ભેટ આપી છે. તો આનો ફાયદો ઉઠાવો, આને નુક્શાન ન પહોંચાડવુ. પ્રતિસ્પર્ધીબી દોડમા સૌથી મોટુ નુક્શાન એ થયુ છે કે આપણી યુવા પેઢીનુ આત્મ બળ નબળુ પડી ગયુ છે.પુસ્તકના જ્ઞાનની હોળીમા દોડી રહેલા ભોગ અધ્યાત્મથી દુર થઈ ગયા. અહીંથી જ સિલસિલો શરૂ થયો છે આપણા આત્મબળના પતનનુ.

સાચો ત્યાગ ત્યારે થાય છે જ્યારે તમે તે જાણી લો છો કે આપણુ કાંઈ અ નથી અને જ્યારે આ ભાવથી છુટી જઈએ છીએ ત્યારે ત્યાગ ઘટે છે. લોકો સંસાર છોડવાની વાત કરે છે પણ અંદર જોવામા આવે તો સંસાર આપણો જ છે આપણે ક્યાં તેને છોડીશુ. આને સમજી જઈશુ તો સંસરમા રહેવાની મજા જ બદલાઈ જશે. ગૌતમ બુદ્ધે એક સરસ વાત કરી છે. જેમ ભમરો વગર નુક્શાન પહોંચાડે તેનો રસ લઈ લે છે આવી જ રીતે અમારા મુનિગણ ગામમા ભિક્ષાટન કરવુ. વાત ઘણી જ સારી છે. જેમ ભમરો નુક્શાન વગર રસ લઈને ચાલ્યો જાય છે તેવી જ રીતે આપણે જીંદગીને વગર કોઇ નુક્શાન જીવી લઈએ. આ અહીંસાનુ ઉદાહરણ છે. આપણે રસતો લઈ શકીએ છીએ પણ કોઇને નુક્શાન પહોંચાડવાનો કોઇ અધિકાર નથી. અહિંસાનો આવો ભાવ જીવનમા આવતાની સાથે જ અશાંતિ ચાલી ગઈ. બુદ્ધ સમજાવી રહ્યા છે કે જીવન આપણને જે પણ રસ આપે તેને લઈ લેવામા આવે અને આભાર કરી દેવામા આવે. ક્યાંક એવા ભમરા ન બની જઈએ જે રસ ચુસવામા એવા મશગુલ હોય છે જે પછી ઉડવાનુ જ ભુલી જાય છે અને સાંજે જ્યારે કમળના ફુલની પાંખડી બંધ થઈ જાય છે તેમા કેદ થઈ જાય છે. બસ દુનિયામા આ જ આપણી જીંદગીનુ કારણ થઈ જાય. આ દુનિયા આપણા માટે કારાગ્રુહ ન થઈ જાય. રસ લો આભાર કરો અને કોઇને નુક્શાન પહોંચાડ્યા વગર મુક્ત થઈ જાવ.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત