નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

માઈકલે આત્મહત્યા જ કરી હતી!

પ્રખ્યાત પોપ સ્ટાર માઈકલ જેક્સને એનેથિસિયા પ્રોપોફોલનો જરૂર કરતાં વધુ ઉપયોગ કરી આત્મહત્યા કરી લીધી હતી ડોક્ટર કોનરેડ મુરેનાં વકીલે આ દાવો કર્યો છે.

કોનરેડ પર આરોપ છે કે જેક્સનની હાલત બગડતા જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે કેનરેડની જ બેદરકારીને કારણે જેક્સનનું મોત થયું હતું.

કેનરેડનાં વકીલે તેનો બચાવ કરતાં લોસ એન્જેલસનાં ડિપટી ડિસ્ટ્રિક્ટ અટર્ની ડેવિડ વાલગ્રેનને વાત કરી હતી. કોનરેડનાં વકીલે જણાવ્યું હતું કે જેક્સનનાં બેડરૂમમાં બે પ્રોપોફોલથી ભરેલી સીરિંઝ મળી હતી. તેણે જાતે જ આ દવાઓ વધુ પ્રમાણમાં લીધી હતી અને આત્મહત્યા કરી લીધી હતી.

કોનરેડ પર લગાવવામાં આવેલો આ આરોપ તદ્દન ખોટો છે. તેમજ તેણે કહ્યું હતું કે તેનો જીવ બચાવવાં હોસ્પિટલમાં પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યાં ન હતાં તેમાં કોનરેડનો કોઈ જ વાંક ન હતો.

 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !