નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફક્ત 2 મિનિટમાં જાણો સફળ થશો કે અસફળ

શું તમે કોઈ તકલીફ કે મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છો ? જો તમે કોઈ કાર્ય કરવાની ઈચ્છા રાખો છો અને એમાં સફળતા નથી મેળવી રહ્યા, જેમ કે તમને પરીક્ષા આપવાનો ડર છે અને તમે ઈચ્છો છો કે તમને એમાં સફળતા મળશે કે નહીં. દરેક સવાલ નો જવાબ તમને એક યંત્ર આપી દેશે. જેની મદદથી તમે તમારા કાર્યમાં સફળતા કે અસફળતા મળશે એ નક્કી કરી દેશો.તમારી સમસ્યા અને પ્રશ્નોને વિચારીને તમે આરાધ્ય દેવનું નામ લઈને આંખો બંધ કરો અને પોતાના કમ્પ્યુટરના માઉસના કર્સરનું પોઈન્ટ યંત્રની ઉપર ફેરવવું તથા આરાધ્ય દેવનું નામ લઈને માઉસને તેના પર રોકીને રાખવું અને કર્સર જે અંક પર હોય તે અંકનો ઉત્તર તમારા પ્રશ્નનો ઉત્તર હશે.

1. પ્રશ્ન ઉત્તમ છે, કાર્ય પૂર્ણ થવાની પુરી સંભાવના છે.

2. આરાધ્ય દેવની પૂજા કરીને શુભ કાર્ય કરવું અને સફળતા નિશ્ચિત મળશે.

3. આ કાર્યના પરિણામમાં ગરબડ પણ થઈ શકે છે.

4. તમે તમારા કાર્યમાં જે રસ્તો પસંદ કર્યો છે એને બદલીને નવું કામ શરુ કરવું તો સફળતા અવશ્ય મળશે.

5. કાર્યમાં સફળતા સંભવિત છે. એ કાર્ય ભગવાન પર છોડી દેવું.

6. વધુ સફળતા મળે એ માટે વધુ પ્રયત્ન કરવાની જરુર છે.

7. આ કાર્યમાં થોડી મુશ્કેલીઓ આવશે પરંતુ એ કાર્ય પૂર્ણ થઈ જશે.

8. એ કાર્ય મુશ્કેલીઓથી ભરેલું છે તેમાં સફળતાની ઉમ્મીદ ઓછી છે.

9. આ કાર્યમાં શત પ્રતિશત સફળતા ચોક્કસ મળશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !