નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખાવા-પીવાનું મોંઘુ થયુ, ખાદ્ય મોંઘવારી વધીને 14.4%એ


સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં લાગેલી છે, પરંતુ ખાવા-પીવાની ચિંજવસ્તુઓની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી. 18 ડિસેમ્બરે પુરા થયેલા સપ્તાહે ખાદ્ય મોંઘવારી 2 ટકા વધીને 14.44ટકા થઈ ગઈ છે. પાછલા સપ્તાહે મોંઘવારી 12.13ટકાએ હતી.

પ્રાઇમરી આર્ટિકલ્સની મોંઘવારી દર પણ 2 ટકા વૃદ્ધિ પામી છે. પાછલા સપ્તાહે 15.35 ટકાની સરખામણીએ તે 18 ડિસેમ્બરે પ્રાઇમરી આર્ટિંકલ મોંઘવારી દર 17.24 ટકાએ રહી.

ઇંધણ સમૂહની મોંઘવારી દર લગભગ 1 ટકા વધીને 11.63ટકાએ રહી. પાછલા સપ્તાહે ઈંધણ સમૂહની મોંઘવારી દર 10.74 ટકાએ હતી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !