નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કાજોલની સુંદરતાનુ રહસ્ય જાણો છો?

કાજોલ બોલિવૂડની અભિનેત્રીઓમાં પોતાની અલગ ઓળખ ધરાવે છે કારણ કે બે બાળકોના જન્મ પછી પણ તેણે પોતાની સુંદરતાને જાળવી રાખી છે. તેનુ કહેવુ છે કે તેની આ સુંદરતા પાછળનુ રહસ્ય તેના બાળકો જ છે. બાળકો સાથે તેને જે આનંદ મળે છે તેની ચમક તેના ચહેરા પર દેખાઈ આવે છે. તે કહે છે કે મા બનવો તે એક અદભૂત અને મજેદાર અનુભવ છે. આ પળ તમને કંઈક ખાસ હોવાનો અહેસાસ કરાવે છે.

તે કહે છે કે બાળકોને ઉછેરવામાં તે કોઈ પણ પ્રકારનુ દબાણ નથી અનુભવતી. તે અન્ય માતાઓની જેમ બાળકો માટે જમવાનુ નથી બનાવતી કારણ કે તેને કુકિંગ પસંદ નથી. તે બાળકો માટે અન્ય કામ કરીને સારી મા બનવાનો પ્રયત્ન કરે છે.

તે પોતાના બાળકોને જાતે ઉછેરવામાં જ માને છે. કામની વ્યસ્તતા હોવા છતા તે પોતાના બાળકોની દેખરેખ જાતે કરે છે. કારણ કે તે માને છે કે એક માં કરતા સારી દેખરેખ કોઈ ન કરી શકે.

તે કહે છે કે મારા પતિ બહુ જ પ્રોફેશનલ છે. જ્યારે અમે શૂટ પર હોઈએ છીએ ત્યારે અજય ડાયરેક્ટરના રોલમાં હોય છે અને હું માત્ર એક અભિનેત્રીની રીતે જ કામ કરુ છું. પણ ઘરમાં અમે માત્ર અને માત્ર પતિ પત્ની જ હોઈએ છીએ.

કાજોલ કહે છે કે આજકાલ તેણે કામ પરથી થોડા સમયનો આરામ લઈ લીધો છે જેથી પોતાની તબિયત અને બાળકોના ઉછેર પર ધ્યાન આપી શકે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !