નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પાતળી કામણગારી કમર બચાવે કેન્સરથી

શિલ્પા અને કરિના જેવી પાતળી કમર જોઈતી હોય તો સારી વાત છે કારણ કે વિશેષજ્ઞોનુ કહેવુ છે કે મોટી કમરવાળી 44 ટકા સ્ત્રીઓ અને 32 ટકા પુરુષોને કેન્સર થવાનો ખતરો રહે છે. માટે જે સ્ત્રીઓ કેન્સરથી બચવા માંગે છે તે પોતાના શરીરને સુડોળ આકારમાં ઢાળી લે.

વિશેષજ્ઞોના કહેવા અનુસાર, સારા સ્વાસ્થ્ય માટે કમરની પહોળાઈ 31.5 ઈંચથી વધુ ન હોવી જોઈએ જ્યારે પુરુષોની કમરની પહોળાઈ 37ઈંચથી વધુ ન હોવી જોઈએ. એશિયાઈ પુરુષોની કમર 35ઈંચથી ઓછી હોવી જોઈએ.

જો પુરુષો તેમ જ સ્ત્રીઓની કમર વધારે મોટી છે તો તેમણે વજન ઓછુ કરવાની કવાયત શરૂ કરી દેવી જોઈએ. આજે વિશ્વમાં મોટાભાગની સ્ત્રીઓ મોટાપાને કારણે પરેશાન છે. કમર પર જામેલી ચરબીને કારણે આવી સ્ત્રીઓ જલ્દીથી કેન્સરના સંકજામાં આવી જાય છે.

તેમને આંતરડા, સ્તન અને ગર્ભાશયનુ કેન્સર થવાની શક્યતા રહે છે અને તેમને ટાઈપ 2ના ડાયાબીટિઝ અને હૃદયરોગનો પણ ખતરો રહે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !