નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જમ્મુ-તાવી અને જયપુર એકસ.ના સમયમાં ફેરફાર

ગુર્જર આંદોલનને કારણે કુલ ૧૮ ટ્રેનાનાં રૂટ બદલવામાં આવ્યા છે. તે પૈકી ૯ જેટલી ટ્રેનોના રૂટ સીધા સુરતને સ્પશેg છે. રેલવે સતાધીશો દ્વારા હાલમાં તા.૨ જાન્યુઆરી સુધીમાં દેહરાદુન એકસપ્રેસ અને ફિરોઝપુર જનતા ટ્રેન રદ કરી દેવામાં આવી છે.

આ ટ્રેનોના રૂટ ડાઇવર્ટ કરાયા છે

ટ્રેનનું નામ ઉપડશે પહોંચશે ડાયવટર્ડ રૂટ

ગોલડન ટેમ્પલ સેન્ટ્રલ અમૃતસર નાગદા-ભોપાલ-ઝાંસી

રાજધાની એકસ. સેન્ટ્રલ ન્યુ દિલ્હી નાગદા-ભોપાલ-ઝાંસી

ઓગસ્ટ ક્રાંતિ સેન્ટ્રલ નઝિામુદીન નાગદા-ભોપાલ-ઝાંસી

સ્વરાજ એકસ. બાંન્દ્રા જમ્મુ તાવી નાગદા-ભોપાલ-ઝાંસી

ગરીબ રથ બાન્દ્રા નઝિામુદીન નાગદા-ભોપાલ-ઝાંસી

પશિ્ર્વમ એકસ. બાન્દ્રા અમૃતસર નાગદા-ભોપાલ-ઝાંસી

અવધ એકસ. બાન્દ્રા મુઝફફરપુર નાગદા-ભોપાલ-ઝાંસી

અવધ એકસ. મુઝફફરપુર બાન્દ્રા ગ્વાલિયર-ગુના-કોટા

રાજધાની ન્યુ દિલ્હી સેન્ટ્રલ બીના-ઉજજૈન-નગદા

સમયમાં ફેરફાર થયેલી ટ્રેનો

ટ્રેનનું નામ ઉપડશે પહોંચશે બદલાયેલો સમય

જયપુર સુપરફાસ્ટ સેન્ટ્રલ જયપુર ૧૧:૦૦ ૩૧ ડિસે.

બાન્દ્રા-અમૃતસર બાન્દ્રા અમૃતસર ૧૮:૫૦ ૩૦ ડિસે.

જમ્મુ તાવી બાન્દ્રા જમ્મુ તાવી ૧૧:૩૫ ૩૧ ડિસે.

બાન્દ્રા-જયપુર બાન્દ્રા જયપુર ૦૫:૩૫ ૩૧ડિસે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત