નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રોજનું એક કામ અપનાવી લો, STRESSને કહો બાય-બાય

લાંબા સમય સુધી સ્ટ્રેસનો સામનો કરવાથી મેન્ટલની સાથોસાથ ફિઝિકલ હેલ્થને પણ નુકસાન થાય છે. આવામાં એક્સરસાઇઝથી આમ મદદ મેળવી શકાય -અનેક એક્સરસાઇઝથી શરીરમાં ફિલ ગૂડ કેમિકલ સક્રિય કરવામાં મદદ મળે છે. એંડોફિઁસ નામનું આ કેમિકલ મૂડ સારો કરવાની સાથે જ સ્ટ્રેસ કન્ટ્રોલ કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. આવો જાણીએ આ અસરકારક એક્સરસાઇઝ વિશે.


યોગ : નિયમિત રીતે યોગ કરવાથી શરીર અને દિમાગને રાહત મળે છે. બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાથી દિમાગની ઉથલપાથલ શાંત થઈ જાય છે અને આપણને બેકારની ચિંતાઓથી મુક્તિ મળી જાય છે.



વોકિંગ :
 વ્યસ્ત લાઇફસ્ટાઇલ છતાંય શાંત જગ્યાએ વોકિંગ કરવા માટે સમય કાઢવામાં આવે તો એનાથી મૂડ સારો રહે છે. એટલું જ નહિ સ્ટ્રેસ પણ કન્ટ્રોલમાં રહે છે. ફોકસ કરવાની ક્ષમતા વધશે અને આખો દિવસ એનર્જી લેવલ પણ જળવાઈ રહેશે.




ગાર્ડનિંગ: 
આ એક એવી એક્ટિવિટી છે, જેનાથી સ્ટ્રેસ       શરીરની ફ્લેક્સિબિલિટી વધે છે. એટલું જ નહિ એનાથી  પણ દૂર થઈ જાય છે. ખોદકામ, પ્લાન્ટ્સનું કિંટગ અને એમાં પાણી નાંખવાથી શરીરની જેટલી એનર્જી ખર્ચાય છે એટલી જ એનર્જી વોકિંગ, સાઇકલિંગ, સ્વીમિંગ કે અન્ય એરોબિક એક્સરસાઇઝથી ખર્ચાય છે.
 

પિલાટેસ:
 આ પણ સ્ટ્રેસ દૂર કરવા માટેની અસરકારક એક્સરસાઇઝ છે. સાથે જ એનાથી બોડી પોશ્ચર પણ ઇમ્પ્રૂવ થાય છે અને કોર મસલ્સને મજબૂતાઈ પણ મળે છે. આખા શરીર પર એની અસર થાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !