નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

7 ટિપ્સ તમારું વજન ફક્ત 7 દિવસમાં ઘટાડી દેશે

શું તમે ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ વજન નથી ઘટાડી શકતા? જો તમને એવું લાગતુ હોય તો તમને જણાવી દઈએ વજન ઘટાડવું કોઈ રોકેટ સાયન્સ નથી.અમુક પધ્ધતિસરની ડાયેટ અને કસરત કરીને તમે વજન ચોક્કસ જ ઘટાડી શકો છો.

આ વાંચો 7 દિવસમાં વજન ઘટાડવાની 7 ટિપ્સ

1. દરરોજ લેવાતી કેલરી ઘટાડો: તમારે સૌથી પહેલા તો તમારી દરરોજ લેવાતી કેલરીને 500 કેલરી પ્રતિદીન સુધી ઘટાડવી પડે. સોડાયુક્ત પીણા અને આહાર ઘટાડો. જો તમે એ પણ ન કરી શકતા હોવ તો તમારી દરરોજની આહારનુ પ્રમાણ ઘટાડો.


2. વધુ ફળ-શાકભાજી ખાઓ: દરરોજ 5થી 7 વાર લીલા શાકભાજી અને ફળો ખાઓ. આનાથી બહુ જ ઝડપથી વજન ઘટશે. કારણ કે આ ફળ અને શાકભાજીથી તમારુ પેટ પણ ભરાઈ જશે અને ચરબી પણ નહીં વધે.


3. કાર્બોહાઈડ્રેટ્સયુક્ત ખોરાક ઓછો કરો: રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ ખાસ કરીને વ્હાઈટ બ્રેડ અને પેકેઝ્ડ ફૂડનું પ્રમાણ ઘટાડો.


4. વધુ પાણી પીઓ:વજન ઘટાડવાનો સૌથી ઉત્તમ રસ્તો છે વધુ પાણી પીઓ. દિવસમાં 10-12 ગ્લાસ પાણી પીવાનું શરૂ કરો. આ સિવાય તમે ફળોનો તાજો રસ અને લીલી ચા પીઓ.

5. પાચનપ્રક્રિયા ઝડપી બનાવો: વજન વધવાનું કારણ એક કારણ ધીમી પાચનપ્રક્રિયા પણ છે. તો વધારાનું વજન ઘટાડવા માટે તમારી ચયાપચયની પ્રક્રિયા ઝડપી બનાવો. દર 2-3 કલાકે કંઈક ખાઓ. સુગર ફ્રી કુકિઝ, મમરા, ખાખરા અથવા તો પછી ફળ.

6. કિકબોક્સિંગ કરો: વધુ શારીરિક શ્રમ પડે તેવી            કસરત અથવા પ્રવૃતિઓ કરો. જેમ કે ડાન્સ છે અથવા તો કિક બોક્સિંગ.                                              



7.વાતો કરતી વેળાએ ચાલતા રહો: મોબાઈલ ફોન પર વાત કરતી વેળાએ તમે ઘણો સમય ગાળો છો. આ સમયે એક જગ્યાએ ઊભા રહેવાને બદલે ચાલતા રહો






 






 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત