નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મસાલામાં વપરાતી, સ્વાસ્થ્યને સંભાળતી, જાણો હું કોણ?

- મરીનું ચૂર્ણ નાકમાં નાખવાથી બેહોશિ દૂર થઈ જાય છે. સોજા પર મરીનો લેપ કરવાથી તે બરાબર થઈ જાય છે. 

- મરી તથા તુલસીનાપાનનો કાઢો બનાવીને ગાળીને તેમાં પતાશા મેળવી પાણીથી કફ સારો થઈ જાય છે. 

- મરી તથા નમક અંદાજથી લઈને દહીંમાં મેળવી પીવાથી ખાવાનું ન પચવાની સમસ્યા દૂર થાય છે. 

- મરીને પીસીને જુના ગોળની સાથે આપવાથી નાકથી પડનાર લોહી બંધ થઈ જાય છે. 

- મરીને ઘીમાં મેળવી કે મિશ્રીની સાથે સવારે ઉઠતા જ ખાવાથી અનેક પ્રકારના નેત્ર રોગો મટે છે. 

- મરીને પીસીને તેલમાં મેળવીને લકવાના રોગીનો લોપ કરવાથી લાભ થાય છે. 

- મરી 20 ગ્રામ,જીરું 10 ગ્રામ અને સાકર 15 ગ્રામ કૂટીને મેળવી લો. એ સવાર-સાંજ પાણીમાં લેવાથી હરસનો રોગ મટી જાય છે. 

- અડધી ચમચી મરી ઘી સાથે લેનાથી આંખની રોશનિ વધે છે. 

- ચાર-પાંચ દાણા મરીની સાથે 15 દાણઆને કિશમિશ ચાવવાથી ખાંસીમાં લાભ થાય છે. 

- બલ્ડ પ્રેશર છે તો બે-ત્રણ વાર પાંચ દાણા મરીની સાથે 21 દાણા કિશમિશ સેવન કરો. 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !