નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

છ લક્ષણ, જે જણાવી દેશે તમે કેટલા સ્વસ્થ છો

આયુર્વેદ શરીરના રોગોને મૂળથી મટાડી દે છે અને યોગ શરીરને સ્વસ્થ્ય બનાવી રાખવામાં મદદ કરે છે. યોગ આપને ઉત્તમ સ્વાસ્થ્યને સુનિશ્ચિત વિશ્વાસ અપાવે છે. કારણ કે એ રોગની સિસ્ટમને નહીં પણ શરીરની સિસ્ટમને પણ તંદુરસ્ત કરે છે. 

આયુર્વેદ અને રોગો બન્નેમાં સ્વસ્થ અને અસ્વસ્થ શરીર બન્નેના લક્ષણોનું વર્ણન છે. આજે અમે આપને જણાવી રહ્યા છે અવા લક્ષણોની બાબતમાં જેનાથી આપ જાણી શકો છો કે આપ પૂરી રીતે સ્વસ્થ છો કે નહીં.....

1. સ્વસ્થ માણસને બન્ને સમય ખુલીને ભૂખ લાગે છે. 

2. પથારી પર સૂતા જ ઝડપથી અને સારી નીંદર આવી જાય છે. 

3. સ્વસ્થ વ્યક્તિ સવારે જાગવાથી ભરપૂર તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરે છે. 

4. સ્વસ્થ માણસને દરરોજ સવારે વગર કોઈ પ્રયત્નથી ખુલીને શૌચ થાય છે. 

5. ગરમી અને ઠંડી સહન કરવાની યોગ્ય ક્ષમતા હોય છે. 

6. શારીરિક શ્રમ કરવાથી વધારે થાક લાગતો ન હોય.

સ્વસ્થ માણસની ઓળખની આ પરિક્ષા પર આપ જો પાસ થતા ન હોય તો, યોગને તમારા જીવનનું અભિન્ન અંગ બનાવો. યોગથી સ્વસ્થ થવા માટે યોગ સંબંધી લેખોને ધ્યાનથી વાંચો અને આપની દિનચર્યામાં યોગનો સમાવેશ કરો. 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !