નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સ્વાદિષ્ટ લીલવાની કચોરી


સામગ્રી:
250 ગ્રામ લીલવા,
૧૦ લીલા મરચાં,
આદુનો નાનો ટુકડો,
પ્રમાણસર તેલ,
1/2 ચમચી રાઈ,
૧ ચમચી તલ,
ચપટી સાજીના ફૂલ,
૧ બટાકુ,
૫૦ ગ્રામ પૌંવા,
૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર,
1/2 ચમચી લીંબુના ફૂલ,
૨ ચમચી ખાંડ,
૧ ચમચી ગરમ મસાલો,
દ્રાક્ષ,
૩૦૦ ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો,
૧ ચમચી બૂરું ખાંડ,
1/2 ચમચી લીંબુનો રસ,
પ્રમાણસર મીઠું

રીત:
-લીલવાને ધોઈની અધકચરા વાટો, લીલા મરચાં, આદુને પણ વાટો.
- આ પછી એક વાસણમાં વધુ પડતુ તેલ લઈને રાઈ, તલ, લીલાં મરચાં, આદુ નાખી લીલવા વઘારો, મીઠં નાખો.
-સાજીના ફૂલ પાણીમાં ઓગાળી નાખો. લીલવા ઓછા હોય તો બટાકા બાફીને છીણીને નાખો.
-લીલવા ચડી જાય એટલે બધો મસાલો નાખો.
-ઘઉના લોટમાં અથવા મેંદામાં થોડો ઘઉનો લોટ નાખીને ચમચી મીઠું અને બે ચમચી તેલ નાખી લોટ બાંધો.
-પૂરી વણીને મસાલો ભરી કચોરી વાળો તથા ગરમ તેલમાં તળી લો.કચોરી તૈયાર.
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !