નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આસન પાથર્યા વગર પૂજા કેમ ન કરવી જોઈએ?


પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે. નિયમિત રીતે પૂજા કરવાથી અનેક લાભ થાય છે. પરંતુ પૂજાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે પૂજા પૂરા વિધિ-વિધાનની સાથે કરવામાં આવે.

આપણા ધર્મશાસ્ત્રોમાં પૂજાની બાબતે અનેક નિયમ બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક વિધાન એવું છે કે પૂજાના સમયે આસન પાથરવાનું. એટલે કોઈપણ પ્રકારની પૂજા કરવામાં આવે ત્યારે કે કોઈ હવન કરવામાં આવે છે ત્યારે જે પણ દેવતાનું આહ્વાન કરવામાં આવે છે. તેમને મંત્રો દ્વારા આસન ગ્રહણ કરાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આસન વગર જો પૂજા કે જાપ કરવામાં આવે તો તે પૂજાથી મળતી ઊર્જા પૃથ્વીમાં ચાલી જાય છે. આસન ઊર્જાને પૃથ્વીમાં જતા રોકી લે છે.

એટલે કહેવાય છે કે દરેક પૂજા કરનાર વ્યક્તિએ પોતાનું અલગ આસન રાખવું જોઈએ. તેનાથી સકારાત્મક પરિણામ જલદી મળવા લાગે છે. સાથે જ રોજ એક જ આસન ઉપર બેસી પૂજા કરવાથી પૂજાનો સમયે ધ્યાન સ્થિર રહે છે. એ સિવાય જે આસન ઉપર બેસીને પૂજા કરવામાં આવે છે તેને શાસ્ત્રો પ્રમાણે પગેથી ખસેડવું પણ ઉચિત માનવામાં આવતું નથી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !