નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચહેરાની રંગત-રોનક વધારો, હરતાં-ફરતાં....આ સરળ ટિપ્સથી

માણસનાં શરીરમાં તેનો ચહેરો સૌથી વધારે પ્રભાવશાળી હોય છે,કારણ કે વ્યક્તિત્વનાં બીજા ગુણોની ઓળખ પછી થાય છે.ફસ્ટૅ ઇમ્પ્રેશન તો ચહેરાની રંગત અને હાવભાવથી જ પડે છે.
તમારા ચહેરાને પ્રભાવશાળી બનાવવાં ત્વચાની ચમક સૌથી વધારે જરૂરી છે.આવો, જાણો આ સરળ ઉપાયોથી ત્વચાની ચમકને કેવી રીતે પાછી લાવી શકાય અને કેવી રીતે તેને લાંબા સમય સુધી કેવી રીતે ટકાવી શકાય.

1
ચહેરા પર કુદરતી ચમક લાવવા માટે શુદ્ધ પ્રાકૃતિક કુંવારપાઠુ એટલે કે એલોવિરાનું જ્યુસ હથેળીઓ પર લઇને ચહેરા પર મસાજ કરીને લગાડો અને સુકાઇ જવાં પર ચહેરા પર સાફ નવશેકા પાણીથી ધોઇ લો.7 દિવસની અંદર તમે તમારા ચહેરાનાં બદલાવને જોઇ દંગ રહી જશો.

એક અન્ય પ્રયોગમાં બે ચમચી બેસન,હળદર,ગુલાબ જળ અને મધ મેળવીને લેપ લગાડો.આ ચહેરો,હાથ-પગ અને ગરદન પર લગાડો અને 10 મિનિટ પછી ધોઇ લો.તેનાથી ત્વચાની રંગત નિખરી જશે.

2-

કાચા દુધમાં હળદર લગાડીને તેની પેસ્ટ બનાવો.તેને ચહેરા અને હાથ-પગ પર લગાડો.10 મિનિટ બાદ તેને ધોઇ લો.ત્વચા નિખરી જશે.

3-

હોઠને સુંદર અને મુલાયમ બનાવવા માટે રાતે સુતા સમયે દુધની મલાઇ લગાડો, સવારે ઠંડા પાણીથી ધોઇ લો.


4 –


આંખોમાં બળતરા અને કાળાં કુંડાળાને ઓછાં કરવા માટે રાતે સુતા સમયે આંખો પર ઠંડા દુધમાં પલાળીને રાખેલું રૂંને આંખોની પર રાખો.

5.
8- 10 દિવસમાં ચહેરાને એકવાર સ્ટીમ (વરાળ) ચોકક્સ આપો.આ પાણીમાં ફુદીનો,તુલસીનાં પત્તાં,લીંબુનો રસ અને મીઠું નાખો.વરાળ લીધા આ નવશેકા પાણીમાં 5 મિનિટ માટે હાથને અવશ્ય રાખો. આનાથી હાથની ત્વચા નિખરી જશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !