નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મિક્સ મટર-મલાઇ

 
4 વ્યક્તિઓ માટે બનાવો મિક્સ મટર-મલાઈ

સામગ્રી
1/2 કપ લીલા વટાણા
300 ગ્રામ પનીર
1 1/2 કપ મખાના
1/2 કપ મલાઇ
1/2 ટમેટાંની પ્યોરિ
2 નંગ ડુંગળી
1/2 ટેબલ સ્પૂન મેંદો
1 ટેબલ સ્પૂન આદું-લસણ-મરચાંની પેસ્ટ
મીઠું - સ્વાદ અનુસાર
1/4 ટી સ્પૂન હળદર
1 1/2 ટી સ્પૂન ધાણા પાઉડર
1/2 ટી સ્પૂન મરચું
તેલ જરૂર પ્રમાણે

રીત
-વટાણા બાફી લો. મખાનાને અધકચરા તળી મિક્સરમાં ક્રશ કરી લો.
-ટમેટાંની પ્યોરિમાં બધો મસાલો અને મીઠું ભેળવો.
-ડુંગળીને બારીક સમારો અને પનીરના પણ નાના ટુકડા કરો.
-હવે તેલ ગરમ કરી તેમાં ડુંગળીને બદામી રંગની સાંતળો.
-આદુંની પેસ્ટ અને મેંદો નાખીને સાંતળો પછી મલાઇ નાખીને ખૂબ હલાવો.
-જ્યારે મલાઇનું ઘી છુટું પડે ત્યારે તેમાં ક્રશ કરેલા મખાના મિક્સ કરો.
-તેમાંથી સુગંધ આવે એટલે ટમેટાંની પ્યોરિ ઉમેરી ખદખદવા દો.
-પનીર નાખી ઉભરા આવે એટલે બાકીના મખાનાથી સજાવી સબજી સર્વ કરો

 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !