નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જ્યારે ભાગ્ય સાથ ન આપે ત્યારે આ ઉપાય કરો

ઘણીવાર અનિચ્છાએ પણ જીવનમાં ઘણા સંઘર્ષ કરવા પડે છે. ભાગ્યોનો સાથ જ નથી મળતો, પણ દુર્ભાગ્ય નિરંતરક પીછો કરતું રહે છે. દુર્ભાગ્યથી બચવા માટે કે દુર્ભાગ્યનો નાશ કરવા માટે અહીં એક ઉપાય બતાવી રહ્યા છીએ તેનો નિઃશંક પણે મનથી પૂર્ણ આસ્થા સાથે ઉપાય કરવાથી દુર્ભાગ્યનો પીછો છૂટી જશે અને સૌભાગ્યમાં વધારો થશે.

ઉપાયઃ-

-સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા આ ઉપાય કરવાનો છે. એક રોટલી લો. આ રોટલીને પોતાની ઉપર 31 વાર ઊતારી લો. પ્રત્યેક વખતે નીચે આપેલ મંત્રનું ઉચ્ચારણ પણ કરો.

ऊँ दुभाग्यनाशिनी दुं दुर्गाय नम:।

-ત્યારબાદ રોટલીને કૂતરાને ખવડાવી દો અથવા વહેતા પાણીમાં વહેડાવી દો.

-આ અદભૂત પ્રયોગ છે. ત્યારબાદ તમે જોશો કે તમારા કિસ્મતના દરવાજા ખુલી જશે. મનમાં કોઈપણ જાતની શંકા લાવ્યા વગર આ પ્રયોગ મનથી કરવાથી ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!