નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સેક્સ અંગેનો આ ચોંકાવનારો ખુલાસો, તમને પણ વિચારતા કરી દેશે!

 
ઝપ્પી કે સ્પર્શ સુરક્ષાની ભાવનાથી માણસને તરબોળ કરે છે શરીર સંબંધ બનાવ્યા વગર ઝપ્પી અને મસ્તીથી સુખદ સંબંધોનો પાયો મૂકી શકાય છે
જો તમે વિચારતા હો કે દરરોજ સેક્સ માણવાથી તમારુ લગ્નજીવન ખુશહાલ થઈ જશે તો તમે ખોટા છો. હા દરરોજ જાદુની ઝપ્પી આ કામ ચોક્કસ કરી શકે છે. એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે ચાલતા ફરતા કે અચાનક જ પ્રેમ વ્યક્ત કરીને તમારા સંબંધોને મજબૂત બનાવી શકાય છે. ઝપ્પી કે સ્પર્શ સુરક્ષાની ભાવનાથી માણસને તરબોળ કરે છે. વિશેષજ્ઞોનું કહેવુ છે કે ઝપ્પી પણ સેક્સ જેટલી જ અગત્યની છે.

એક બ્રિટિશ વેબસાઇટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ડેટિંગ સર્વિસ પાર્શિપના વિશેષજ્ઞ પોલ હોલના હવાલાથી જણાવ્યું છે કે સંબંધ બનાવ્યા વગર ઝપ્પી અને મસ્તીથી સુખદ સંબંધોનો પાયો મૂકી શકાય છે. હોલે જણાવ્યું છે કે તમે આ ક્ષણે પાર્ટનર સાથે ચર્ચા કરીને ભાવનાત્મક જિંદગી જીવી શકો છો.

જે લોકો ભાવનાત્મક રીતે જોડાયેલા નથી હોતા, તેમના સંબંધો ટકાવવામાં ઘણી અડચણો આવે છે. જો માત્ર સેક્સના કારણે જ બે લોકો જોડાયેલા હોય તો તેમણે ક્યારેય માનસિક તણાવનો સામનો કરવો પડતો નથી. તેમણે ઉમેર્યું છે કે ઝપ્પી આપવાથી ઓક્સીટોસિન નામનું હોર્મોન સક્રિય બની જાય છે, જેના કારણે વ્યક્તિ માનસિક રીતે સારુ અનુભવે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !