નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અતિ પરિશ્રમનો થાક લાગે ત્યારે આ ફંડા તમને શાંત કરશે

સામાન્ય રીતે દિવસ દરમ્યાન કાર્ય કર્યા બાદ સાંજ સુધી થાકી જાય છે. એવામાં મગજની અશાંતિ ક્યારેય પીછો નથી છોડતો. તેનો ખોટો પ્રભાવ ઘરના સંબંધો પર પડે છે. તેમાં સંયમિત દિનચર્યાની યોજના બનાવાથી દિવસ દરમ્યાન તેમનું મગજ શાંત રહેશે. પરિવારનો આનંદ પણ તમારા સંબંધોને સુધારી શકે છે.

સ્વસ્થ અને નિરોગી શરીર માટે આવશ્યક છે કે તમે તમારા દિમાગને શાંતિ અને સુકુનનો અનુભવ કરાવો. પરંતુ આજના સમયમાં મગજને શાંતિ મળવું લગભગ અસંભવ છે. તેમ છતા તમે માનસિક તણાવને દૂર કરવાની શક્તિઓનો સંચાર કરી શકો છો.

નીચે પ્રમાણે તમારી લાઇફને એડજસ્ટ કરો

- દિવસની શરૂઆત યોગ, વ્યાયામ અને ધ્યાનથી કરવી.

- પોતાના જીવન સાથી કે પોતાના પતિ સાથે કેટલોક સમય ચોક્કસ પસાર કરવો.

- લાંબા સમય સુધી કાર્ય ન કરવું, થોડી થોડી વારે શરીરને આરામ આપવો.

- કાર્યને સમય પર પૂર્ણ કરવા માટે યોજના બનાવીને કાર્ય કરવું.

- એક સાથે અનેક કાર્યમાં ન ઉલઝાવું, એક એક કાર્ય પૂર્ણ કરવા.

- દરરોજ ઓછામાં ઓછી 6 થી 8 કલાકની ઉંઘ લેવી.

- જમવાનો યોગ્ય સમય નિશ્ચિત કરવો.

- કોઈ પણ પ્રકારની ચિંતા તમને તમારા મિત્રોથી દૂર કરી દેશે, એ માટે સારા મિત્રો સાથે સમય પસાર કરવો.

- શાંત સંગીત મનને પ્રફુલ્લિત કરે છે , થોડો સમય સંગીત માટે પણ ફાળવવો જોઈએ.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !