નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગર્ભવતી પુત્રવધૂને અમિતાભ ભેટમાં આપશે આ પુસ્તક!

 બચ્ચન બહૂ ગર્ભવતી બનતા જ બચ્ચન પરિવારમાં આનંદનો માહોલ
બચ્ચન બહૂ એટલે કે ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં ગર્ભવતી છે. એશ ગર્ભવતી બનતા જ બચ્ચન પરિવાર ખુશ થઈ ગયો છે.

રવિવારના રોજ સીનિયર બચ્ચન બાળ સાહેબ ઠાકરેની સાથે વૈદ્ય બાલાજી તામ્બેના પુસ્તક વિમોચન પ્રસંગે ગયા હતા. આ પુસ્તકનું નામ ગર્ભ સંસ્કાર છે.

પુસ્તક વિમોચન કર્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, ગર્ભસંસ્કાર પુસ્તક દ્વારા મહિલા પોતાની અને પોતાના આવનાર સંતાનની કાળજી લઈ શકે છે. આજની પેઢી આ વાતોને ભૂલી ગઈ છે. જૂના સમયમાં ગર્ભસંસ્કાર પર ખાસ ધ્યાન આપવામાં આવતું હતું.

અમિતાભ બચ્ચન વૈદ્ય બાલાજી તામ્બેનું આ પુસ્તક પોતાની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનને ભેટમાં આપવામાં માંગે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !