નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

જો તમે અઠવાડિયામાં કોઈક ખાસ કામ કરી રહ્યા હોવ તો નીચે આપેલા ઉપાયોની સાથે તમે તમારા દિવસની શરૂઆત કરો. આ ઉપાયોની અસરથી તમને કામની સફળતાના યોગ વધુ મજબૂત થશે.

સોમવારઃ-

-સોમવારના દિવસે સફળતા મેળવવા માટે શિવલિંગ ઉપર કાચૂ દૂધ ચઢાવો. જો એ શક્ય ન હો. તો કામે નિકળતા પહેલા દૂધ કે પાણી પી લો. સાથે જ ऊँ श्रां श्रीं श्रौं स: सोमाय नम: મંત્ર બોલી પ્રાસ્થાન કરો. સફેદ રૂમાલ સાથે રાખો.

મંગળવારઃ-

-આ દિવસે હનુમાનજીના મંદિરે જાઓ. સાથે જ હનુમાનજીને તૈયાર બનાવેલ પાન અને લાલ ફૂલ ચઢાવો. ઘરથી નિકળતા પહેલા મધનું સેવન કરો અને ऊँ क्रां क्रीं क्रौं स: भौमाय नम: મંત્ર બોલી પ્રસ્થાન કરો. લાલ વસ્ત્ર પહેરીને કે લાલ કપડું સાથે રાખો,

બુધવારઃ-

-ગણેશજીને દૂર્વા અર્પિત કરો. ગણપતિજીને ગોળ-ધાણાનો ભોગ લગાવો. ઘરેથી વરિયાળી ખાઈને નિકળો. ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम: મંત્રનો જાપ કરો. લીલા રંગના વસ્ત્ર પહેરો કે લીલા રૂમાલને સાથે રાખો.

ગુરુવારઃ-

-ભગવાન વિષ્ણુના મંદિરે જાઓ. શ્રીહરિને પીળા ફૂલ અર્પિત કરો. સાથે જ ऊँ ग्रां ग्रीं ग्रों स: गुरुवे नम: મંત્રનો જાપ કરો. પીળા રંગની કોઈ મીઠાઈ ખાઈ ઘરેથી નિકળો. પીળા વસ્ત્ર પહેરીને કે પીળા રૂમાલ સાથે રાખો.

શુક્રવારઃ-

-સફળતા માટે લક્ષ્મીજીને લાલ ફૂલ અર્પિત કરો. ऊँ द्रां द्रीं द्रौं स: शुक्राय नम: મંત્રનો જાપ કરો. ઘરેથી નિકળતા તલનું સેવન કરો. વાદળી કપડાં ધારણ કરો તથા વાદળી રૂમાલ સાથે રાખી પ્રાસ્થાન કરો.

રવિવારઃ-

-રવિવારે સૂર્ય દેવને જળ ચઢાવો પછી લાલ ફૂલ ચઢાવો. આજે ऊँ ह्रां ह्रीं ह्रौ स: सूर्याय नम: મંત્ર જાપ કરો. ગોળનું સેવન કરો. લાલ રંગનો ડ્રેસ પહેરો કે લાલ રૂમાલ સાથ રાખો,

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત