નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પિંપલ્સ ફ્રી સ્કીન માટે, અપનાવો આ ખાસ માનેલા ફંડા

પિંપલ્સ ચહેરા ઉપર દાગને જેમ હોય છે. તેને લીધે બધા તેનાથી બચવા માટે અનેક પ્રકારના ઉપાયો કરે છે. આ બાબતે આયુર્વેદમાં અનેક ટીપ્સ બતાવી છે. આ ટિપ્સ અપનાવવાથી ત્વચા બેદાગ અને ચમકદાર થઈ જાય છે.


-દરરોજ 2-3 લિટર પાણી ચોક્કસ પીવો.


-પોતાના ચહેરાને ગ્લિસરિન યુક્ત સાબુથી ધુઓ. ધ્યાન રાખવું કે જો સાબુ ત્વચાને નુકસાન પહોંચાડે છે તો તેને લગાવવાનું બંધ કરી દો.


-સંતુલિત ભોજન કરવું. જંકફૂડથી બચવું.


-તેલ, ઘી જેવી વધુ વસાયુક્ત ભોજન ઓછી માત્રામાં જમો.


-ખીલ-મસાનું એક મોટું કારણ છે કે પેટ સાફ ન થવું. એટલા માટે કબજિયાતની સમસ્યા હોય તો તેનો ઈલાજ કરાવો.


-વાળમાં ખોડો હોય તો તેને દૂર કરો.


-લીંબુ પણ ચહેરાના ખીલને દૂર કરે છે.


-ગુસ્સા ઉપર કાબૂ રાખો. તેનાથી શરીરમાં અનેક પદાર્થો તૈયાર થાય છે જેનાથી ખીલની સમસ્યા પેદા થાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!