નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કેળાના સીક્રેટ્સઃ જાણશો તો કહેશો, આ ફ્રૂટ છે સૌથી Best!

કેળુ પૌષ્ટિક તત્વો અને મિનરલ્સથી ભરપૂર ફળ છે. આમ તો કેળુ આખા વર્ષમાં મળતું ફળ છે. એક કેળુ ખાવાના અનેક ફાયદા છે. કેળામાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ અને વિટામિન બી હોય છે. બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધા માટે એનર્જી આપનારું ફળ છે. તેમાં મેગ્નેશિયમની ઘણી માત્રા હોય છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ આ સાધારણ ફળના એવા ગુણ જેને જાણી તમે કહેશો કે સૌથી બેસ્ટ ફળ છે.


-જો બે કેળા બે ચમચી મધની સાથે રોજ સવારે ખાઓ તો દિલને તાકાત મળે છે.


-એક પાકા કેળાને છાલ સહિત સેકી લો. ત્યારબાદ તે છાલને હટાવી દો અને કેળાના ટુકડાં કરી લો. તેની ઉપર 15 ગ્રામ કાળીમરી પીસીને નાખી દો અને ગરમ-ગરમ દમના રોગીને ખવડાવો.


-હાઈ બ્લડ પ્રેશરમાં સુધારો થાય છે. મૂત્ર સમસ્યા હોય તો સારી થાય છે.


-ઝાડા થયા હોય તો દહીંમાં એક કેળુ મેળવીને ખાઓ, લાભ થશે.


-કેળા મગજની તાકાત અને કામશક્તિ વધારે છે. કેળા ખાવાથી સ્ત્રીનો પ્રદર રોગ સારો થાય છે


-પીળીયાના રોગમાં કેળુ લાભદાયી છે. પીળીયો થયો હોય તો દર્દીને એક પાકેલ કેળામાં એક ચમચી મધ મેળવીને સારી રીતે મિશ્રણ કરીને આપો.


-ગર્ભાવસ્થામાં કેળા બોડીને ધીરે-ધીરે એનર્જી આપે છે, એટલે ગર્ભવતી સ્ત્રીએ રોજ એક કેળુ ખાવું જોઈએ. તેનાથી ઉબકા આવવાની સમસ્યા દૂર થાય છે.


-અલ્સરના રોગીએ માટે કેળુ ખૂબ જ સારું હોય છે. કેળુ ખાવાથી તણાવ ઓછો થાય છે.


-વૃદ્ધ લોકો માટે કેળુ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન સી, બી-6 અને ફાઈબર હોય છે જે વૃદ્ધાવસ્થામાં જરૂરી છે.


-કેળામાં વિટામિન સી, એ, પોટેશિયમ, કેલ્શિયમ, ફાસ્ફોરસ અને કાર્બોહાઈડ્રેડ્સ ભરપૂર હોય છે જે સ્કિન માટે અનેક પ્રકારે ફાયદાકારક હોય છે.



Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!