નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બનાવો સ્વાદિષ્ટ 'કડાઈ પનીર'


3 વ્યક્તિઓ માટે બનાવો ચટાકેદાર કડાઈ પનીર

સામગ્રી:

250 ગ્રામ પનીર 3 કેપ્સિકમ
4 ડુંગળી
4 ટમેટા આદુ,
1 ઈંચ લાંબો ટુકડો
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
2 તમાલપત્ર 4 લવિંગ
1 તજનો ટુકડો
કેસરી કલર,
3 ટીપાં ઘી,
4 ટેબલસ્પૂન

રીત:

- પનીર અને કેપ્સિકમને લાંબા પિસમાં કાપી લો.
- ડુંગળી, ટમેટા, આદુ, મીઠું, લાલ મરચાનો પાવડર અને કેસરી કલરને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરો.
- તજ અને લવિંગને પીસી લો. એક પેનમાં ઘીને ગરમ કરો.
- તેમાં તમાલપત્ર અને તજ-લવિંગનો પાવડર ઉમેરો.
- તેમાં ડુંગળી-ટમેટાની પેસ્ટ ઉમેરો.
- મધ્યમ આંચ પર ત્યા સુધી પકાવો જ્યા સુધી ઘી અલગ ન પડવા લાગે.
- હવે તેમાં પનીર અને કેપ્સિકમના ટુકડા ઉમેરો.
- હળવી આંચ પર પાકવા દો.
- જ્યારે કેપ્સિકમ થોડા નરમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.
- કઢાઈ પનીર તૈયાર છે, તેને પરાઠા અથવા રોટી સાથે સર્વ કરી શકો છો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!