નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખરતા વાળને અટકાવવાની છે આ 10 બેસ્ટ ટ્રિક

વાળ ખરવાનું કોઈ એક કારણ નથી હોતું. તેને રોકવા માટે અમુક ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકો છો.

- માથામાં મસાજ કરવાની રક્ત પરિભ્રમણ સારું થાય છે જેના કારણે વાળને પોષણ મળે છે. મસાજ પછી વાળને ગરમ પાણીમાં પલાળીને નિચોવેલા ટોવેલ દ્વારા બાંધીને સ્ટિમ આપો.

- હેર ડ્રાયરનો બને તેટલો ઓછો ઉપયોગ કરો. કારણ કે હિટ વાળને ડલ અને રફ બનાવી દે છે જેના કારણે ખરતા વાળની સમસ્યા વધે છે. આયર્નિંગ પણ ઓછું કરો, જો કરાવવું જરૂરી હોય તો હિટ પ્રોટેક્ટર લગાવો.

- વાળના સ્વાસ્થ્ય માટે અને વિકાસ માટે કેસ્ટર (એરંડિયા)નું તેલ બહુ જ ગુણકારી છે. તેને મીઠું સાથે મેળવીને લગાડવાથી તેના સારા પરિણામો મળે છે. વાળમાં હળવા ગરમ કરેલા તેલ દ્વારા માલિશ કરવાથી પણ ઘણો ફાયદો થાય છે.

- જો તમે શરાબ પીતા હોવ તો તેનું પ્રમાણ ઓછું કરી દો. કારણ કે તેના કારણે વાળ રુક્ષ થઈ જાય છે. વાળમાં એવા પ્રોડક્ટસ પણ ન વાપરો જેમાં આલ્કોહોલ આવતું હોય. આને કારણે વાળ રુક્ષ થવાની સાથે તૂટવા પણ લાગે છે.

- સૂતી વખતે વાળમાં ભરાવેલા બેન્ડ અને ક્લિપ્સ નિકાળી દો. સાટિનના કવર વાળા તકિયાનો ઉપયોગ કરો જેથી વાળને નરમીનો અનુભવ થાય. આમ કરવાથી વાળના તૂટવાની સંખ્યા ઘટી જશે.

- વાળના મૂળને મજબૂત બનાવવા માટે ઈંડાના સફેદ હિસ્સામાં લીંબુનો રસ મેળવીને 3 મિનીટ સુધી માથાના તળિયામં લગાડો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.

- લીમડાના પાન સાથે પાણી ઉકાળી લો અને પછી આ પાણીથી વાળ ધૂઓ. આ સિવાય લીમડાના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરીને પણ વાળમાં લગાડી શકો છો.

- મહેંદી લગાડવાથી પણ ખરતા વાળને રોકી શકાય છે.

- આમળા અને બદામને રાત આખી પલાળીને રાખો, સવારે પિસી લો અને પછી પાણી મિક્સ કરીને મલમલના કપડામાંથી ગાળી લો. આ પાણીથી માથું ધૂઓ.

- ભીના વાળમાં કાંસકો ન ફેરવો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!