નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મચ્છરની આ હતપ્રભ હકીકતો

મચ્છરોમાં લોહીની ગંધ પારખવાની અદભૂત ક્ષમતા હોય છે. વાસ્તવમાં મચ્છર પોતાના નાના દિમાગમાં રહેલી ગંધ પારખવાની રહસ્યમયી ક્ષમતાના કારણે શિકારને સૂંઘીને શોધી કાઢે છે.

- ન્યૂરૉનની મદદથી માત્ર એક મિનિટની અંદર પોતાના શિકારને શોધી કાઢે છે
- પક્ષીઓને કરડ્યા પછી માણસને કરડે છે તો તેનો વાયરસ માણસોમાં પણ આવે છે


નોટ્રે ડેમ વિશ્વવિદ્યાલયના વૈશ્વિક સ્વાસ્થ સંસ્થાના મચ્છર એક્સપર્ટ વૈજ્ઞાનીક જૈનુલાબૈઉદ્દીન સઈદ પ્રમાણે માદા મચ્છર ગંધથી જ લોહીને શોધી કાઢે છે. તેઓ આ લોહીનો ઉપયોગ ઈંડા દેવા માટે કરે છે. 

ક્યૂલેક્સ મચ્છર પોતાના દિમાગમાં રહેલા ન્યૂરૉનની મદદથી માત્ર એક મિનિટની અંદર પોતાના શિકારને શોધી કાઢે છે. 

પક્ષીઓ આ મચ્છરોનો પ્રમુખ શિકાર હોય છે અને જ્યારે તેઓ પક્ષીઓને કરડ્યા પછી માણસને કરડે છે તો તેનો વાયરસ માણસોમાં પણ આવે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!