નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખુશખબર, હવે આપનો મોબાઈલ પાણીમાં બંધ નહીં થઈ જાય

 
 
પાણીમાં ભીનો થયા પછી પણ ફકત એક સ્પ્રે કોટિંગના કારણે તમારો મોબાઇલ કામ કરતો જ રહેશે. આ ખૂબી ધરાવતો સ્માર્ટફોન આવતા વર્ષે બજારમાં મળશે.

હવે તમારો મોંઘો મોબાઇલ ફોન પાણીમાં ભીનો થયા પછી પણ કામ કરતો જોવા મળશે. આવું કોટિંગ દ્વારા શકય બન્યું છે.

*નૈનોટેક શું છે

એક ખાસ પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્પ્રેનું ખૂબ જ પાતળું કોટિંગ ફોનની બહારના ભાગ સહિત અંદરના પાટ્ર્સ અને બીજા ભાગ પર કરવામાં આવશે. આ સ્પ્રેનું કોિંટંગ મોબાઇલ પર લગાવવામાં આવશે એટલે મોબાઇલ અને તેના અંદરના ભાગ પર પાણીની કોઇ અસર થશે નહીં. મોબાઇલ પાણીમાં ડૂબી ગયો હશે તો પણ તે કામ કરશે. એવું નથી કે સ્પ્રે પાણીની અંદરના ભાગમાં જતું રોકશે પરંતુ તેની ખાસિયત એ છે કે પાણી મોબાઇલની અંદર જતું રહે તો પણ તે મોબાઇલને કોઇ અસર થશે નહીં. આમ એક રીતે સ્પ્રેનું કોટિંગ બધા ભાગને વોટરપ્રૂફ બનાવી દેશે.

*ફાયદો શું થશે

બ્રિટનમાં થયેલા એક સર્વે પ્રમાણે ફકત પાણીમાં પડવાથી કે ભીનો થવાથી આખી દુનિયામાં એક વર્ષમાં દસ લાખથી વધારે મોબાઇલ ફોન ખરાબ થઇ જાય છે. આ સ્પ્રેના કોટિંગથી હવે આવું થશે નહીં અને ફોન પાણીની ખરાબ અસરથી પણ બચી જશે. આ પદ્ધતિ બીજા ઇલેકટ્રોનિક ગેઝેટ્સમાં પણ અમલમાં લાવી શકાય છે.
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !