નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઠંડીમાં બનાવો 'દાલ બાટી'

 
 
4 વ્યક્તિઓ માટે બનાવો દાલ બાટી

બાટી બનાવવા માટે સામગ્રી

4 કપ ઘઊંનો લોટ (થોડો કકરો)
1 કપ બેસન
1 કપ ઘી
1/2 કપ દહીં
1 ટેબલ સ્પૂન અજમો
નમક – સ્વાદ અનુસાર

રીત
-લોટમાં દહીં, બેસન, ઘી, અજમો તથા જરૂરીયાત અનુસાર પાણી નાખીને નરમ કણક બાંધી લો.
-લીંબુ જેવા આકારના ગોળા બનાવી લો
-તેને ઢાંકીને એક કલાક માટે મુકી રાખવા.
-ત્યારબાદ ગરમ કોલસા પર વારાફરતી સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકી લો.
-પછી ગરમ ઘીમાં ડુબાડી રાખવા.

સામગ્રી દાલ બનાવવા માટે
100 ગ્રામ મગની છોડાં વાળી દાળ
50 ગ્રામ ચણા દાળ
50 ગ્રામ તુવર દાળ
50 ગ્રામ અડદ દાળ
1 નંગ ડુંગળી ઝીણી સમારેલી
1 નંગ ટામેટું બારીક કાપેલું
કોથમીર થોડી
2 ટેબલ સ્પૂન ઘી
1/2 ટી સ્પૂન હળદર
1/2 ટી સ્પૂન ગરમ મસાલો
1 ટેબલ સ્પૂન લાલ મરચું
1 ટેબલ સ્પૂન લસણ આદુની પેસ્ટ
હીંગ – ચપટી ભર
લીંબુ – એક

રીત
-બધી દાળ એક સાથે ચડાવીને તૈયાર કરી લો.
-એક તપેલીમાં બે ચમચી ઘી નાખીને જીરુ, તમાલપત્ર અને ચપટીભર હીંગ લઇ, ડુંગળી તથા આદુ લસણની પેસ્ટ સાતળો
-તે થોડા ભૂરા રંગનો થાય ત્યાં સુધી ચડાવો.
-ત્યારબાદ ટામેટું નાખી થોડી વાર પકાવો.
-ત્યારબાદ બધા મસાલા, દાળ તથા મીઠું નાખીને દાળ ચઢે ત્યાં સુધી સીઝવા દો.
-દાળને કોથમીરથી સજાવી લીંબું નિચોવી દો
-ખાતી વખતે ગરમ બાટીને દાળમાં ડુબાડીને ખાવો.

Comments

  1. bahu saras vanagi shiyala mateni chhe. ame to athavadiyama ek vakhat to jarur banavie chhie. aa vanagi rajastani chhe, pan gujaratma khub prachalit chhe.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !