નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બનાવો 'મટર પનીર'

 
મટર પનીર

સામગ્રી :

250 ગ્રામ પનીર
1/2 કપ લીલા તાજા વટાણા
2-3 નંગ ટામેટા
2 નંગ લીલા મરચા
1 ટુકડો આદુ
1/2 નાનો કપ ક્રીમ અથવા ઘરના દૂધની મલાઈ
2 ટે. સ્પૂન રીફાઈન્ડ તેલ
1/2 નાની ચમચી જીરૂ
1/4 નાની ચમચી હળદર
1 નાની ચમચી ધાણા પાઉડર
1/4 નાની ચમચી (થોડો ઓછો) લાલ મરચાનો પાઉડર
1/4 નાની ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ અનુસાર
2 ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)

રીત :
-ટામેટા, લીલા મરચા, આદુ મિક્સરમાં બારીક પીસી લેવા. આ પેસ્ટમાં ક્રીમ/મલાઈ નાંખી ફરી એક વખત મિક્સર ફેરવી લેવું.
 
-પનીર ચોરસ ટુકડામાં સમરી લેવું અને લીલા વટાણાને 1/2 કપ પાણીમાં બાફી લેવા.
 
-એક કડાઈમાં તેલ નાંખી અને ગરમ કરવું. ગરમ તેલમાં જીરું નાંખવું. જીરૂ શેકાઈ ગયા બાદ, હળદર, ધાણા પાઉડર, મરચું નાંખી અને ચમચાની મદદથી હલાવતાં જવું
 
-તેને બરોબર શેકવું / સાંતળવું. હવે તમે અગાઉ જે મસાલો પીસીને તૈયાર કરેલ (પેસ્ટ) તે નાંખો
 
-તેણે ત્યાં સુધી સાંતળવો / શેકવો કે તેમાંથી તેલ છૂટીને સપાટી ઉપર બહાર દેખાવા લાગે.
 
-મસાલો શેકાઈ ગયા બાદ, તમને જે રીતની ગ્રેવી પસંદ હોય, એટલે કે ઘટ કે પાતળી, તે પ્રમાણે જરૂરી પાણી ઉમેરવું. ગ્રેવીમાં અગાઉ ઉકાળેલ/બાફેલા વટાણા અને સ્વાદ અનુસાર મીઠું નાખવું.
 
-ઉફાળો આવ્યા બાદ, પનીર નાંખવું
 
-3-4 મિનિટ સુધી ઉકાળવા દેવું(ગરમ કરવું).
 
-લ્યો મટર પનીર નું શાક તૈયાર છે
 
-શાકમાં ગરમ મસાલો અને અડધી સમારેલી લીલી કોથમીર નાંખવી.
 
-શાકને એક કાચના વાસણમાં કાઢી લેવું. બાકીની કોથમીર ત્યાર બાદ, ઉપરથી છાંટવી.
 
-ગરમા ગરમ મટર પનીરનું શાક, નાન – પરોઠા કે રોટલી સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !