નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જો તમે ડરપોક ના હો તો જ અંદરની તસવીરો જોજો!

Share |  
200 પાઉન્ડ વજનના પાળતૂ ચિમ્પાન્જીએ આ મહિલા પર હુમલો કરી દીધો હતો

ગુસ્સે થયેલા ચિમ્પાન્જીના હુમલાથી ઘાયલ થયેલી એક અમેરિકી મહિલાનું કહેવું છે કે નવા ચહેરાના ટ્રાન્સ્પ્લાન્ટ પછી તે પોતાને જોખમમાંથી બહાર અનુભવી રહી છે અને લોકો તેના નવા ચહેરાની સરાહના પણ કરી રહ્યા છે.

કનેક્ટિકટના સ્ટેમફોર્ડની રહેનારી ચાર્લા નાશે ‘એનબીસી ટુડે શો’માં જણાવ્યું હતું કે તેના દાનકર્તાનો ચહેરો હવેતેના મોંના બોન્સની સંરચના પર યોગ્ય રીતે વિકસવાનો શરૂ થઈ ગયો છે. એનબીસી પર ઈન્ટરવ્યુમાં નાશે જણાવ્યું હતું કે લોકો તેમના નવા ચહેરાના વખાણ કરી રહ્યા છે. નાશે ઉમેર્યુ હતું કે ચિમ્પાન્જીના હુમલા પછી તેનો ચહેરો એ રીતે ડરામણો અને ભદ્દો થઈ ગયો હતો કે લોકો તેની સાથે વાત કરતા પણ ડરતા હતા, પરંતુ હવે એવુ નથી.

ઉલ્લેખનીય છે કે નાશ પર વર્ષ 2009માં એક પાડોશીના 200 પાઉન્ડ વજનના પાળતૂ ચિમ્પાન્જીએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ચિમ્પાન્જીએ નાશનું નાક, આંખો અને હોઠને ખરાબ રીતે કરડી ખાધો હતો. આ અકસ્માતમાં નાશની આંખોની રોશની જતી રહી હતી અને ચિમ્પાન્જીની પોલીસકર્મીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

 

 

 

 

 

 

 

 

 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !