નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે એક ચિપ ઘ્યાન રાખશે, તમે દવા લીધી કે નહીં

બાંયો પર લાગેલા પેચને દવા સાથે ગળેલી સેંસરથી સિગ્નલ મળશે. આવી રીતે જાણી શકાય છે કે દર્દીને યોગ્ય સમયે દવા લીધી છે કે નહી? અને એમાં શું સુધારો થઈ રહ્યો છે?

યોગ્ય સમયે દવા લેવી, તે પણ મોટાભાગે લોકો યોગ્ય પ્રમાણમાં લોકો લેવાનું ભૂલી જાય છે. એવામાં જો રેગ્યુલર દવા ચાલી રહી હોય, તો વાત વધુ પેચીદી બની જશે. દવા લેવાનું ભૂલી જવાય તો તેનાથી ઘણીબધી તકલીફ ઊભી થઇ શકે છે.

આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવા અને તેનું સમાધાન થઇ જાય તે માટે જ હવે એવી શોધ કરાઈ છે, જેમાં દર્દીને યોગ્ય સમય પર માત્ર દવા લેવાનું જ નહીં, સાથે સાથે ખોરાકની માત્રા સહિત એમાં થનારા સુધારા-વધારા પર પણ નજર રાખી શકાશે. આ કામને એક માઈક્રો ચિપ સેંસરની સાથે મલીને પરિણામ આપશે.

આવી રીતે કામ કરશે

બ્રિટનમાં પહેલી વાર દવાની સાથે માઈક્રોચિપ જોડીને એના સેવન અને તેની અસર પર દેખરેખ રાખશે. ચોખાના દાણાના આકારનું એક સેંસર દવાની સાથે દદીર્એ ગળવાની રહેશે. આ સેંસર કેટલાક ખાસ રીતના ખાધ પદાર્થોની સાથે મળીને બનાવ્યું હશે, જે શરીરને કોઈપણ કોઈ પ્રકારનું નુકસાન નથી પહોંચાડતું. શરીરમાં પહોંચતા જ સેંસર પેટમાં હાજર રસાયણોની સાથે ક્રિયા કરશે. આ ક્રિયાના ફળસ્વરૂપ દર્દી હાથ અથવા ખભા પર પહેરલી ચિપને સિગ્નલ આપશે.

વધુ સટિક-યોગ્ય ઉપચાર

આ સિગ્નલના આધાર પર ચિપ દવાનો પ્રકાર, એનો ડોઝ, એનો ખોરાક અને સમયનો હિસાબ રાખશે. જેનાથી તમને તેનું પ્રમાણ પણ ઘ્યાનમાં રહેશે. આ સેંસરના દ્વારા દર્દીના હ્રદયના ધબકારા સહિત શરીરના ઉષ્ણતામાનની પણ નજર રાખશે. જો દદીર્ નિશ્ચિત સમય પર દવા લેવાનું ભૂલી જાય તો ચિપ એને એ વિશેની યાદ આપશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !