નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભૂખ કરતાં વધુ ખાવાની આદત હોય તો જરૂરથી વાંચજો

 


-લાલ રંગની પ્લેટમાં જમવાથી ભૂખ કરતાં વધુ ખાવાની ટેવ છુટે છે

વજન ઘટાડવા માટે વધુ પરેશાન થવાની જરૂર નથી પણ આપના ભોજન માટે રેડ ક્રોકરીનો ઉપયોગ કરો. જર્મન અને સ્વિસ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે લાલ રંગની પ્લેટમાં જમવાથી આપની વધુ જમવાની ટેવ અટકી શકે છે.

સાથે જ જો આપ રેડ કલરના ગ્લાસમાં જ ડ્રિંક લેતા થશો તો ધીરે ધીરે તે આદત ઘટવા લાગશે.

તેથી જ જો આપ વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો આપનું જમવાનું રેડ રંગની ક્રોકરીમાં માણવાનું રાખો તેનાથી તમારા જમવાની ટેવમાં 40 ટકા ઘટાડો થઈ શકે છે.

ડેલી મેલમાં આવેલા એક રિપોર્ટમાં રિસર્ચમાં જણાવ્યાં પ્રમાણે, લાલ રંગ આમ તો ખતરાનો નિશાન છે અને તેને માટે તેનો ઉપયોગ થાય છે તેથી જ આ રંગ લોકોના જમવા પર પણ અસર કરે છે તેઓને વધુ પડતું ખાતા અટકાવે છે.

આ એક રિસર્ચ પ્રમાણે લોકોની માનસિકતા કહે છે. જો લાલ રંગના પેકિંગમાં કંઈ ખાવાની વસ્તુ હશે તો આપ તે વધારે નહીં ખાઈ શકો. જેટલી ભૂખ હશે તેથી વધુ ખાતા આ રંગ આપને અટકાવે છે.


Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !