નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અજમાવી જુઓ

- સામાન્ય નબળાઇ દૂર કરવા ખારેકને માટીના અથવા કાચના વાસણમાં રાતના પલાળવી. સવારે તેમાંથી તેનો ઠળિયો કાઢી લેવો.૩૦૦ ગ્રામ જેટલા દૂધમાં ઉકાળવું. ૫૦ ગ્રામ જેટલું દૂધ બળી જાય એટલે ગેસ પરથી ઉતારી પીવા લાયક ઠંડુ થાય એટલે પી લેવું. થોડા દિવસ નિયમિત સેવન કરવું.
 
- કેકને હળવી અન સ્પોનજી બનાવવા અડધા કિલો લોટમાં એક ટી સ્પૂન ગ્લિસરીન નાખવું.
 
- ચાકુ પરથી ફણસની ચીકાશ દૂર કરવા તેને ગેસ પર તપાવીને અખબારના ચોખ્ખા કાગળથી લૂછી નાખવું.
 
- ફર્નિચર વેક્સથી એશ ટ્રેને સાફ કરવાથી એશ ચકચકિત થાય છે.
 
- પાંદડાયુક્ત ભાજીમાં ઝીણા જીવડા હોય છે જે નરી આંખે દેખાતા નથી હોતા તેથી ભાજીને રાંધતા પહેલાં   મીઠામા પાણીમાં રાખવી જેથી જીવડાં દૂર થશે.
 
- કટાયેલી છરી પર કાંદો ઘસીને થોડી વાર રાખી મૂકવાથી કાટ દૂર થાય છે.
 
- ચામડાની વસ્તુઓને ચમકીલી કરવા ભીના કપડામાં લીંબુનો રસ નાખી ઘસવું.
 
- એક ચમચી આદુના રસમાં ચપટી સૂંઠનો ભૂક્કો, કાળા મરીનો ભૂક્કો અને બે ટીપાં લીંબુો રસ ભેળવી બાળકને ચટાડવાથી હેડકી આવતી દૂર થાય છે.

-કોબીના સંભારામાં બાફેલા વટાણા નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે તેમ જ રંગ પણ સારો લાગે છે. ઉપરથી થોડી કોથમીર ભભરાવી દેવી.
 
-કટલેટ બનાવતી વખતે બટાકાના છૂંદામાં ભેળવવા કોર્નફ્‌લોર ન હોય તો બ્રેડની સ્લાઇસનો ભૂક્કો કરીને નાખવું.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !