નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કૂલ રાખશે ચોકલેટ ચિપ આઇસક્રીમ

 
ગરમીમાં કૂલ રાખશે ચોકલેટ ચિપ્સ

સામગ્રી :
દૂધ - અડધો લિટર
કસ્ટર્ડ પાઉડર - ૨ ચમચા
ક્રીમ - ૧ કપ
ખાંડ - પોણો કપ
ચોકલેટનું છીણ - ૧ કપ

રીત :
-એક તપેલીમાં દૂધ લઇ તેમાં કસ્ટર્ડ ઘોળીને ઉકળવા મૂકો.
-તેમાં એક ઊભરો આવે એટલે પાંચેક મિનિટ ચમચાથી હલાવીને ઉકાળો.
-ત્યાર બાદ તેમાં ખાંડ નાખીને હલાવો.
-આઇસક્રીમ માટે કસ્ટર્ડનું મિશ્રણ તૈયાર છે.
-આને સામાન્ય તાપમાને થોડી વાર રહેવા દીધા પછી ઠંડું થવા માટે બે કલાક માટે ફ્રીજમાં મૂકી દો.
-એકદમ ઠંડું થઇ જાય એટલે તેમાં ક્રીમ અને એક ચમચો ચોકલેટનું છીણ નાખી સારી રીતે હલાવીને મિકસ કરો.
-હવે આમાં બાકીનું ચોકલેટનું છીણ નાખીને એરટાઇટ કન્ટેનરમાં ભરી જામવા માટે ફ્રીઝરમાં મૂકી દો. ચાર-છ કલાકમાં તે તૈયાર થઇ જાય એટલે ચોકલેટ ચિપ્સ આઇસક્રીમનો સ્વાદ માણો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !