નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લોકોની છેલ્લી ઇચ્છાને આખી દુનિયા જાણશે આ રીતે

 
મૃત્યુની નજીક પહોંચી રહેલા લોકો માટે એક સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ દ્વારા તમે દુનિયાને પોતાની છેલ્લી ઇચ્છા બતાવી શકો છો અને તેની સાથે જ પોતાની જેવી જ ઇચ્છા રાખનારાઓ સાથે જોડાઈ પણ શકો છો.

સમાચાર પત્ર ટેલીગ્રાફ પ્રમાણે સૉફ્ટવેર કંપની વ્હાઇટ લોટ્સ કૉર્પોરેશને એક ફ્રી એપ્લીકેશન 'ફેલો વિશર'નો વિકાસ કર્યો છે, જે એપ્પલની એપ્પ સ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે.

વેબસાઇટ ઉપર તેના અંગે લખવામાં આવ્યું છે કે એક સોશિયલ નેટવર્કિંગ એપ્લીકેશન જે દુનિયાની અલગ-અલગ જાતિ, સંસ્કૃતિ, પરંપરા, મૂલ્યો, જીવનશૈલીઓના એવા લોકોને એક-બીજા સાથે મિત્રતા કરવાની તક આપશે, જેમની ઇચ્છા એક જેવી હોય.

આ એપ્લિકેશનના યૂઝર્સ પોતાની છેલ્લી ઇચ્છા વૉલ ઉપર મુકીને પોતાનું ઈ-મેઇલ, એડ્રેસ તેમજ ફોન નંબર પણ ઉમેરી શકે છે, કે જેનાથી તમારી જેવી જ ઇચ્છા ધરાવતા અન્ય લોકો તેમની સાથે સંપર્ક કરી શકે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !