નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તમને મળે આરોગ્યના 10 ફાયદા માત્ર 1 ગ્લાસ જ્યૂસ માંથી

ઓરેન્જ એટલે સંતરાને એનર્જી આપનાર ફળ માનવામાં આવે છે. સંતરા ખાધા પછી તરત તાજગી અને ચુસ્તી અનુભવ થાય છે.

- નિયમિત રૂપથી સંતરાનો આહારમાં સમાવેશ કરવાથી શર્દી, ઉધરસ કે રક્તસ્ત્રાવની ફરિયાદ નહીં રહે.

- શરીર તંદુસ્તી અને ઉમર લાંબી હોય છે. રાતના સૂતા સમયે કે ફરી સવારે સંતરા ખાવાથી પાચન બરાબર છે.

- ગરમીમાં રોજ સંતરાને જ્યૂસ સાથે લેવાતી શરીર સ્વસ્થ રહે છે, ચુસ્તી- સ્ફૂર્તી સારી રહે છે.

- ત્વાચામાં નિખાર આવે છે અને સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે.

- એક ગ્લાસ ઓરેન્જ જ્યૂસ તન-મનને શીતળતા આપી થાક અને તણાવ દૂર કરે છે, દિલ અને મગજને નવી શક્તિ તથા તાજગીથી ભરી દે છે.

- તાવમાં સંતરાના રસનું સેવન કરવાથી શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે.

- તેમાં ઉપસ્થિત સાઈટ્રિક ઉનવાનો રોગો અને ગુર્દા રોગને દૂર કરે છે.

- દિવસના દર્દીને સંતરાનો રસ મધ મેળવી લેવાથી આશ્ચર્યજનક લાભ થાય છે.

- સંતરાનું જ્યૂસનું સેવન કરવાથી કોઈ પણ પ્રકારનું કેન્સર થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

- સંતારાના જ્યૂસમાં થોડું પીસેલું ને સેકેલું જીરું અને સીંધાલું નમક મેળવીને પીવાથી એસીડિટીના રોગમાં આરામ રહે છે.


Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !