નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઝડપથી પતિ પ્રાપ્ત કરવાનો, આ રહ્યો દેવી મંત્ર !!

જો કન્યા સુયોગ્ય હોય, ગુણવાન હોય, સુંદર હોય અર્થાત્ સર્વગુણ સંપન્ન હોય અને તેમ છતાં કન્યાના લગ્નમાં ઘણી પરેશાનીઓ આવી રહી છે તો સ્વાભાવિક છે કે માતા-પિતા અને યુવતી માટે ચિંતાનો વિષય હોય. એવી વખતે એક સટિક ઉપાય કરી શકાય.

જેનાથી ઝડપથી તમારી ચિંતાઓ દૂર થઈ જશે અને કન્યાના લગ્ન ઝડપથી થઈ જશે.

-નીચે આપેલ યંત્રને કન્યા દ્વારા (રજસ્વલાના-માસિકના 7 દિવસ છોડી) સફેદ કાગળ ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરી લાલ શાહીથી 41 દિવસ સુધી લખો.

-દરરોજ યંત્ર બનાવ્યા પછી તેને 41 વાર રિપિટ કરો. આ સચોટ પ્રયોગ છે, તેનાથી ઝડપથી કન્યાના લગ્ન થઈ જશે.

યંત્ર બનાવવાનો નિયમઃ-

-યંત્રની પ્રત્યે મનમાં કોઈ શંકા-કુશંકા મનમાં ન લાવવો, પૂરી શ્રદ્ધા અને ભક્તિની સાથે પ્રયોગ કરો. શ્રદ્ધા તૂટી જાય તો યંત્ર કારગર નહીં થાય.

-યંત્ર શુભ મૂહુર્તમાં જ લખો.

-આ યંત્ર માતા જગદંબાનું સ્મરણ કરતા-કરતા લખો કારણ કે આ યંત્ર દેવી માતાનો જ યંત્ર છે.

-યંત્ર સવારે 8 વાગ્યાથી 12 વાગ્યના વચ્ચે બનાવો.

-યંત્ર બનાવતા પહેલા સ્નાન ઇત્યાદિ કામ પૂર્ણ કરી શુદ્ધ થઈ ને સ્વચ્છ કપડાં ધારણ કરો.

-દરરોજ એક યંત્ર બનાવો અને દર શુક્રવારે આખા અઠવાડિયાના બધા યંત્રોની પૂજા, ધૂપ-દીપથી કરી નદીમાં પ્રવાહિત કરો.

-આ દિવસોમાં પૂર્ણ ધાર્મિક આચરણ કરો. બુરાઈઓથી તદ્દન દૂર રહો.

-દરરોજ શિવ-પાર્વતીની પૂજા કરો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!