નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાણો, બેડરૂમમાં ભગવાનનો ફોટો કેમ ના રાખવો જોઇએ?

કહેવાય છે કે વાસ્તુ અનુસાર બેડરૂમમાં ભગવાનની પ્રતિમા કે ફોટો લગાડવો જોઇએ નહી, એ સાથે આપણી ધાર્મિક માન્યતાઓમાં પણ બેડરૂમમાં ભગવાનની પ્રતિમા કે ફોટો લગાડવો જોઇએ નહી પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આખરે ભગવાનની પ્રતિમા કે ફોટો કેમ ના લગાડવો જોઇએ? આ ફોટાઓનો એવો શો પ્રભાવ હોય છે કે તેને લગાડવા માટે મનાઇ કરવામાં આવી છે.
વાસ્તવમાં આ આપણી માનસિકતાને પ્રભાવિત કરે છે,

આ કારણ ભગવાનની તસ્વીરોને મંદિરમાં અને પૂજા ઘરમાં લગાડવા માટે કહ્યું છે, બેડરૂમમાં નહીં.કારણકે બેડરૂમએ આપણી અંગત જિંદગીનો હિસ્સો છે કે જ્યાં આપણે આપણા જીવનસાથી સાથે સમય વિતાવીએ છીએ.

બેડરૂમમાં એ આપણી સેક્સ લાઇફ સાથે જોડાયેલો છે. જો ત્યાં આપણે ભગવાનનો ફોટો લગાડીએ તો આપણા મનોભાવોમાં પરિવર્તન આવવાની આશંકા છે અને તે પણ સંભવ છે કે આપણી અંદર વૈરાગ્ય ભાવ આવી જાય અને આપણે દામ્પત્યથી વિમુખ રહીએ છીએ. આનાથી આપણી સેક્સ લાઇફ પણ પ્રભાવિત થાય અને ગૃહસ્થીમાં અશાંતિ પણ ઉત્પન્ન થઇ શકે છે.

આ જ કારણથી ભગવાનની તસ્વીરોને મંદિરમાં અને પૂજા ઘરમાં લગાડવા માટે સલાહ આપવામાં આવી છે, પણ હાં જ્યારે સ્ત્રી ગર્ભવતી

હોય ત્યારે બેડરૂમમાં બાળ ગોપાળનો ફોટો લગાડવો જોઇએ.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!