નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વિશ્વના સૌથી શાનદાર ઓપનર બેટ્સમેન ગણાશે સહેવાગ!

 
નવા વર્ષે ટીમ ઈન્ડિયામાં વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગ અનેક આશાઓ લઈને આવી રહ્યા છે. સહેવાગની કુંડળીમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યા છે. અત્યાર સુધી તેમને પોતાની મંજિલ પામવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે તેમના જીવનની સફળ શરુઆત થઈ ચુકી છે.

તેઓ આગળના 11 વર્ષ સુધી ક્રિકેટની દુનિયામાં પોતાનું ધમાકેદાર પર્ફોમન્સ બતાવશે. 2011માં વીરુ માટે વર્લ્ડ કપ મહત્વપૂર્ણ રહેશે. વર્લ્ડ કપમાં તેઓ પોતાના જબરદસ્ત પર્ફોમન્સ માટે છક્કા મારશે અને દુનિયાના સૌથી સરસ ઓપનરનો ખિતાબ હાંસલ કરશે.

આ વર્ષે વીરુની કુંડળીમાં ગુરુ ગ્રહ ગ્રહ ફેવરેબલ રહેશે. ગુરુ આ સમયે પોતાની સ્વરાશિ મીનમાં છે જે તેમને અતિરિક્ત સહયોગ આપશે. વીરુની બેટિંગ દુનિયાભરમાં છવાઈ જશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ