નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

જાણીએ આ સપ્તાહે કેવું રહેશે શેર માર્કેટ?


આ સપ્તાહ શેર બજાર સમગ્ર મહિનાનું સર્વશ્રેષ્ઠ સાબિત થશે. શેર બજાર આ સપ્તાહ નવી ઉંચાઈઓ અને સફળતા પ્રાપ્ત કરશે. આ સપ્તાહ સેન્સેક્સ 20300 થી 20500ની મધ્યે રહેશે. આ સપ્તાહ ચાંદી 45500 સુધી જઈ શકે છે. સોનામાં પણ તેજી આવશે.

સોમવાર અને શેર બજામાં 300 થી 400ની તેજી વધશે. સાથે જ રિયલ એસ્ટેટ માર્કેટમાં શેરોમાં તેજી આવશે. ઈન્ફ્રાસ્ટક્ચર અને સ્ટેનલેસ સ્ટીલ માર્કેટમાં તેજી આવશે. 

મંગળવારે બજાર તેજ રહેશે. 200 રુપિયા વધશે. ઈસ્પાત, પાવર, શિપયાર્ડ, મેડિસીનના ક્ષેત્રોમાં તેજી આવશે. સાથે જ તેલની કંપનીઓના શરે વધશે. 

બુધવારે તેજી સાથે મંદી પણ આવશે. 100થી 200 રુપિયા સુધી વધશે. સેન્સેક્સની ઉંચાઈ ઘટશે. આ દિવસ સોના, ચાંદીમાં તેજી આપનાર છે. આ દિવસે ટેલિકોમ કંપનીઓની સાથે બેકિંગ અને આઈટી ક્ષેત્ર પણ તેજીમાં રહેશે. કપડાનો વેપાર મંદ રહેશે.

ગુરુવારે હળદર, સોનું , ચાંદી અને કોપરમાં તેજી આવશે. વાહન, મશીનરી અને કંપનીઓની સાથે સાથે સૌર ઉર્જાના ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના શેર વધશે. શુક્રવારે બજારમાં મંદી આવશે. સેન્સેક્સમાં 300 રુપિયાનો ઘટાડો થઈ શકે છે. કપડું બજાર, દવાઓ અને સિનેમા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં તેજી આવશે. સોનું, ચાંદી, જિંક અને તાંબામાં તેજી આવશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા