નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

તારીખ 27 ડિસેમ્બરનું રાશિફળ

મેષ

શુભ રંગ : લાલ
શુભ અંક : ૧-૮


વિદેશનાં અટકેલા કાર્ય પૂર્ણ થતાં જણાય. રોકાયેલાં નાણાં પરત મળી શકે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. સમય શુભ.

વૃષભ

શુભ રંગ : સફેદ
શુભ અંક : ૨-૭


માનસિક ચિંતા હળવી બનતી જણાય. રોજગારીની નવી તક મળી શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. અભ્યાસમાં સફળતા મળે.

મિથુન

શુભ રંગ : લીંબુ કલર
શુભ અંક : ૩-૬


આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય. લાંબાગાળાનું રોકાણ લાભદાયી બની શકે છે. કૌટુંબિક વિખવાદ હલ થતો જણાય.

કર્ક

શુભ રંગ : દૂધિયો-કલર
શુભ અંક : ૪


વેપારમાં નવા રોકાણ થઇ શકે છે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે છે. કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવે.

સિંહ

શુભ રંગ : સોનેરી-કેસરી
શુભ અંક : ૫


રોકાયેલાં નાણાં પરત મળી શકે છે. કુટુંબીજનો સાથે યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે છે. માનસિક ચિંતા હળવી બનતી જણાય.

કન્યા

શુભ રંગ : ઘેરો લીલો
શુભ અંક : ૬-૩


સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. માંગલિક પ્રસંગનું આયોજન થઇ શકે.

તુલા

શુભ રંગ : સફેદ ચળકતો
શુભ અંક : ૭-૨


કૌટુંબિક વાતાવરણ સુમેળભયું બની રહે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ મળી શકે.

વૃશ્વિક

શુભ રંગ : ઘેરો લાલ
શુભ અંક : ૮-૧


સ્થાવર મિલકતની ખરીદી થઇ શકે છે. નોકરીયાત વર્ગને બદલી-બઢતીની શક્યતા. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે.

ધન

શુભ રંગ : ઘેરો પીળો
શુભ અંક : ૯-૧૨


અભ્યાસ-સ્પર્ધાત્મક બાબતોમાં સમય શુભ ફળદાયી બની શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. વેપારમાં નવા રોકાણ થઇ શકે.

મકર

શુભ રંગ : વાદળી-આકાશી
શુભ અંક : ૧૦-૧૧


વાહન-જમીન-મકાનના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. આકસ્મિક ધનલાભ થઇ શકે છે.

કુંભ

શુભ રંગ : ઘેરો વાદળી
શુભ અંક : ૧૧-૧૦


નોકરીયાત વર્ગને પદોન્નતિની શક્યતા. વેપારમાં મોટા સાહસ થઇ શકે છે. આવકનાં સ્ત્રોતમાં વધારો થઇ શકે છે. એકંદરે સમય સાનુકૂળ.

મીન

શુભ રંગ : આછો પીળો
શુભ અંક : ૧૨-૯


રોજગારીની નવી તક મળી શકે છે. વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. કાર્યક્ષેત્રે સમય પ્રગતિદાયક બની શકે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા