નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

94 વર્ષના પિતા અને 2 મહિનાના દીકરાની કહાણી...

ખેતરોમાં કામ કરવાના કારણે તેઓ ઉંમરે પણ એકદમ એક્ટિવ છે

સાંભળવામાં તમને બેશક થોડુ અટપટુ લાગશે, પરંતુ એ સો ટકા સાચી વાત છે કે ખરખોદામાં એક વૃદ્ધ રામજીત 94 વર્ષની ઉંમરે પિતા બની ગયા છે. જે માતાની જેમ બાળકના ઉછેરમાં જોડાયેલો છે. ગામના વોર્ડ નબર 9 પાસે લાંબા સમયથી ખેતરમાં પોતાનો જીવન નિર્વાહ ચલાવતો 94 વર્ષીય વૃદ્ધ પિતા બન્યો છે. તેણે પોતાના દીકરાનું નામ વિક્રમાજીત રાખ્યું છે.

તેને ડબલ ખુશી એ વાતની છે કે લાંબા સમયથી માનસિક રોગનો શિકાર બનેલી તેની પત્ની પણ હવે સાજી થઈ ગઈ છે. હવે આ 94 વર્ષીય વૃદ્ધ જ પોતાના દીકરાની સંપૂર્ણ કાળજી રાખે છે. તે જ આ બાળકને જમાડે પણ છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ