નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સ્વસ્થ શરીર,તેજ દિમાગ અને શક્તિશાળી મન

મુદ્રાઓમાં અક્ષ્વિની મુદ્રા અને યોગમાં પ્રાણાયામ લાંબી ઉંમર માટે 100 ટકા સારી વિદ્યાઓ છે.પ્રાણાયામને બધે ઉપલબ્ધ અમ્રુતની ઓળખાણ આપવામાં આવી શકે છે.આ બ્રમ્હાંડમા સહજ-સુલભ થઈને માત્ર લાભકારી થવાની કોઇ ક્રીયા હોય તો તે છે પ્રાણાયામ.

આના ઉપીયોગથી શારીરિક ઉર્જાની વ્રુધ્ધી, રોગ પ્રતિરોધ ક્ષમતામાં વધારો,અધ્યાત્મિક અનુભુતિ,માનસિક વિકારોનુ સમાપન અનેક આવા લાભ પ્રક્રુતિના આવા વરદાનથી મળી શકે છે.આ યોગિક ક્રીયામાં આવશ્યક્તા માત્ર સમય અને લગનની રહે છે,જેની જરૂરત પણ સામાન્ય રીતે શરુઆતમાં વધારે હોય છે.

થોડા સમય પછી આના લાભ અને જ્ઞાનનો અનુભવ ,આને કરવાવાળા પર એટલી અસર કરે છે કે પછી આને છોડવાનુ મન બનાવવુ એ ભગવાનનો પ્રકોપ અથવા દુર્ભાગ્યના સુચક અતિરિક સંભવ નથી.નહીતર વગર કોઇ કીંમત ચુકાવ્યા વગર મળવાવાળુ આ સર્વ સુલભ અમ્રુતને મેળવવામાટે કોઇ પ્રયાસ ન કરવો એ માણસનુ દુર્ભાગ્ય નથી તો શું છે?

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા