Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

50 વર્ષની ઉંમરે પણ 35 વર્ષના દેખાશો, ડેઇલી 5 ફૂડને કરો શામેલ

Image
 હાલ 50 વર્ષની ઉંમરે પણ આપની ત્વચા 30 વર્ષના યુવાનો જેવી જોવાઇ શકે છે. ત્યારે આના માટે આપને યંગ એજમાં કેટલીક સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા-પીવાનું શરૂ કરવુ જોઇએ, જેમાં આ એન્ટિએજિંગ ગુણોથી ભરપૂર હોય. આ 50 વર્ષની ઉંમરે પણ આપ 35 વર્ષના દેખાશો, આના માટે 35 વર્ષના ફૂડને શામિલ કરો આ માટે તમારે યંગ એજમાં જ કેટલીક એવી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા-પીવાનું શરૂ કરવુ જોઇએ, જે એન્ટિએજિંગ ગુણોથી ભરપૂર હોય. આ માટે જો યુવાન દેખાવું અને ઊર્જાના સ્તરે યુવાન હોવું એ બે અલગ-અલગ બાબતો છે. એવું જરૂરી નથી કે તમે 50 વર્ષ વટાવી ગયા હોવ તો તમે વૃદ્ધ દેખાવા લાગો. આપ હંમેશા ઉર્જાવાન અને યંગ દેખાઇ શકો છો. એટલે કે, 50 વર્ષની ઉંમરે પણ, તમે 35 વર્ષની ઉંમરે જેટલી ત્વચા કાંતિમય બનાવી શકો છો. આના માટે તમારે આ પાંચ ફૂડ નું સેવન કરવું જરૂરી છે મધનું સેવન કરવું જોઈએ હાલ માં દરેક લોકોને મધ ખાવું પસંદ હોઈ છે. જેમાં તેને સંપૂર્ણ ખોરાક મનાય છે. જો કે 20-25 વર્ષની ઉંમરથી તમારા રોજિંદા આહારમાં મધનું સેવન શરૂ કરો. ત્યારે તમે તેને દૂધમાં ભેળવીને લઈ શકો છો અથવા તમે સવાર-સાંજ એક-એક ચમચી ખાઈ શકો છો. મધ એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર છે. મખાના ખાવ તમે જો

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે

Image
  LIC નો IPO આવવાની છેલ્લા કેટલાય સમયથી રોકાણકારોનો રાહ જોઈ રહ્યા છે આઇપીઓમાં મોટાભાગના એલ.આઇ.સી ધારકો પણ રોકાણ કરશે અને બીજા કેટલાય લોકો એ લખેલું છે લેવા માટે ઉતાવળા થઈ રહ્યા છે . જેમાં આ શેર લેવા માટે દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે . આ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ની પ્રારંભિક પબ્લિક ઓફર ના રાખવાની તારીખ અંગે સરકાર આ સપ્તાહમાં નિર્ણય લે તેવી શક્યતા છે. જેમાં આ એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી આપી છે. જેમાં આ LICમાં પાંચ ટકા હિસ્સો અથવા 316 મિલિયન શેરનું વેચાણ અગાઉ માર્ચમાં થવાનું હતું . જેમાં ભૌગોલિક રાજકીય તણાવને કારણે તે મોકૂફ બંધ રખાયું છે . આ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ની પાસે આ નવા દસ્તાવેજો ફાઈલ કર્યા વિના લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લાવવા માટે સરકાર પાસે 12 મે સુધીનો સમય છે. જેમાં આ એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આઇપીઓ માટે ક્યારે જવું તે અંગેનો નિર્ણય આ અઠવાડિયે લેવામાં આવી શકે છે." જો કે આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકન કંપની મિલિમેન એડવાઇઝર્સ દ્વારા LICની અંતર્ગત મૂલ્ય નક્કી કરાયા છે. જેમાં 30 સપ્ટેમ્બર, 2021ના રોજ ક

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા

Image
  સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજવામાં આવ્યા છે. તે દ્વારા એક લાખથી વધુ એપ્રેન્ટિસની ભરતી કરીને તેમને તાલીમ આપવામાં આવશે. ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં આ એપ્રેન્ટિસ મેળાની શરૂઆત કરી. તેમણે કહ્યું કે આ ઝુંબેશ દેશના યુવાનોને સશક્ત બનાવશે. આ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ દ્વારા લોકો રોજગારી ઉભી કરશે, અને યુવાનોમાં આત્મવિશ્વાસના સ્તરને વધારશે.   આ મેળામાં ઊર્જા, છૂટક બજાર, ટેલિકોમ, IT, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ અને અન્ય 30 થી વધુ ક્ષેત્રોમાં કાર્યરત ચાર હજારથી વધુ સંસ્થાઓ જોડાઈ છે. આ ઉપરાંત, યુવાનોને વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, હાઉસ કીપર, બ્યુટિશિયન, મિકેનિક વગેરે 500 કરતાં વધુ ટ્રેડમાં જોડાવા તક મળશે.   કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાની રાષ્ટ્રીય નીતિ, 2015 હેઠળ કુશળ કર્મચારીઓને રોજગાર પ્રદાન કરવાનો આશય છે. ધોરણ 12 પાસ કે સ્નાતક કે ધોરણ 5 પાસ તથા કૌશલ્ય તાલીમ પ્રમાણપત્ર ધારકો, ITI, કે ડિપ્લોમા ધારકો આ એપ્રેન્ટિસ મેળામાં જોડાયા છે. ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ નકલો, તમામ માર્કશીટ અને પ્રમાણપત્રોની ત્રણ નકલો, ફોટો આ

UK ના PM બોરિસ જ્હોન્સને અક્ષરધામે શિશ ઝુકાવ્યું, સંતો સાથે મુલાકાત કરી

Image
 યુ.કે.ના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન ગઈકાલે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. ત્યારે બોરિસ જ્હોન્સન તેમના આ પ્રવાસ અંતર્ગત વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ ગાંધીનગરમાં દર્શન મુલાકાતે ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.કે.ના પ્રધાનમંત્રીની સાથે આ મુલાકાતમાં જોડાયા હતા. યુ.કે.ના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બી.એ.પી.એસ.ના બ્રહ્મવિહારી સ્વામી, ઇશ્વરચરણ સ્વામી અને વરિષ્ઠ સંતગણોએ ભાવભર્યુ અભિવાદન કર્યુ હતું. બ્રિટનના પ્રધાનમંત્રીએ અક્ષરધામ સંકુલના વિવિધ પરિસરની પણ મુલાકાત લીધી હતી. અને પ્રવૃત્તિઓની વિગતો જાણવામાં રસ દાખવ્યો હતો. ત્યારબાદ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ, અવતારો, દેવો અને ભારતના મહાન ઋષિઓની સ્મૃતિમાં 23 એકરની વિશાળ ભૂમિ પર રચાયેલા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ 'સ્વામિનારાયણ અક્ષરધામ'નો પરિચય આપ્યો હતો. અક્ષરધામના મુખ્ય મંદિર સંકુલમાં તેઓએ ભગવાન સ્વામિનારાયણની નયન રમ્ય પ્રતિમાને પુષ્પો અર્પણ કરીને આદર વ્યક્ત કર્યો હતો. મંદિરની કલા-કારીગરી તેમજ સ્થાપત્યની તેઓએ પ્રશંસા કરી હતી. પ્રેમ, શાંતિ, સહિષ્ણુતા, અહિંસા, સહ-અ

Spider Climbing On Body: કરોળિયાના શરીર પર ચઢવાના છે અનેક શુભ અને અશુભ અર્થ, જાણો

Image
Spider Climbing On Body: કરોળિયાના શરીર પર ચઢવાના છે અનેક શુભ અને અશુભ અર્થ, જાણો આવનારા સમયમાં વ્યક્તિ સાથે કેવા પ્રકારની ઘટનાઓ બનવાની છે, તે અનેક રીતે સંકેત આપે છે. એ અલગ વાત છે કે આપણે આ સંકેતોને નજરઅંદાજ કરીએ છીએ. આ ચિહ્નો ઘણી રીતે જોવા મળે છે, જેમ કે ઘરની બહાર નીકળતાની સાથે જ અમુક વસ્તુઓ જોવી, સવારે જોયેલું સ્વપ્ન કે કરોળિયા-ગરોળી શરીર પર પડવી, ઘરમાં કોઈ જીવનું વિચિત્ર વર્તન વગેરે. આજે આપણે જાણીએ ઘરોમાં જોવા મળતા કરોળિયાથી સંબંધિત કેટલાક ખાસ સંકેતો વિશે, જે ભવિષ્યમાં થનારી ઘટનાઓને દર્શાવે છે. આવનારા સમયમાં વ્યક્તિ સાથે કેવા પ્રકારની ઘટનાઓ બનવાની છે, તે અનેક રીતે સંકેત આપે છે. એ અલગ વાત છે કે આપણે આ સંકેતોને નજરઅંદાજ કરીએ છીએ. આ ચિહ્નો ઘણી રીતે જોવા મળે છે, જેમ કે ઘરની બહાર નીકળતાની સાથે જ અમુક વસ્તુઓ જોવી, સવારે જોયેલું સ્વપ્ન કે કરોળિયા-ગરોળી શરીર પર પડવી, ઘરમાં કોઈ જીવનું વિચિત્ર વર્તન વગેરે. આજે આપણે જાણીએ ઘરોમાં જોવા મળતા કરોળિયાથી સંબંધિત કેટલાક ખાસ સંકેતો વિશે, જે ભવિષ્યમાં થનારી ઘટનાઓને દર્શાવે છે. શરીર પર ચડતા કરોળિયાનો અર્થ ઘરમાં કરોળિયો રાખવો કે કરોળિયા દ્વારા જાળું બનાવ

મહેશ ભટ્ટે દીકરીને છેલ્લું વચન લેતાં અટકાવી

Image
  14 એપ્રિલના રોજ આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે લગ્ન કર્યાં હતાં. પિતા મહેશ ભટ્ટે તમામ રીત-રિવાજો દિલથી માન્યા હતા. ત્યાં હાજર રહેલાં સૂત્રોએ દિવ્યભાસ્કરને કહ્યું હતું કે ફેરા ફરતા સમયે મહેશ ભટ્ટે દીકરી આલિયાને એક વચન લેવા અંગે પૂરતો વિચાર કરવાનું કહ્યું હતું, આથી જ આલિયાએ સાત વચનને બદલે છ વચન લીધાં હતાં. પિતાએ વિરોધ કર્યો સૂત્રોના મતે, ફેરા ફરતા સમયે જ્યારે પંડિતે આલિયાને કહ્યું હતું કે રણબીરની પત્ની બનીને તે વચન લે કે મહત્ત્વના પ્રસંગોએ તે પતિની પરવાનગી લીધા બાદ જ નિર્ણય કરશે. આ અંગે મહેશ ભટ્ટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને અન્ય રીત રિવાજ સામે વાંધો નથી, પરંતુ આલિયા કોઈ બીજું વચન લે એની સામે પણ આપત્તિ નથી. જોકે આ વચન અંગે તે કંઈક કહેવા માગે છે. તેમણે કહ્યું હતું, 'મેં ક્યારેય મારું જીવન કોઈના પર આધારિત રહીને જીવ્યું નથી અને બાળકોને પણ ક્યારેય એ વાત શીખવી નથી કે તે કોઈના પર આધાર રાખીને જીવે.' આલિયાએ પિતાની વાત માની લીધી હતી. લગ્નની તૈયારીમાં મહેશ ભટ્ટે કોઈ રસ ના દાખવ્યો સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છોકરીના પિતા તરીકે મહેશ ભટ્ટે લગ્નની તૈયારીમાં કોઈ મહત્ત્વની ભૂમિ