નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શરદી- તાવથી પરેશાન છો? તો અજમાવો આ રામબાણ ઇલાજ

ડબલ સિઝનમાં તાવ શરદી-ખાંસીની સમસ્યા વધી જાય છે. આવા સમયે શરીરની ઈમ્યૂનિટી સિસ્ટમ કામ કરતી નથી. એવામાં શરીર તુટવું, થાક લાગવો, તાવ, શરદી જેવી સમસ્યાઓ થતી જ રહે છે.

જો આપ પણ બદલાતી ઋતુમાં સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી કંટાળી ગયા છો. તો આ અક્સીર ઘરગથ્થુ નુસખાઓ અજમાવી જુઓ..



-મધમાં આદુનો રસ ભેળવીને તેને દરરોજ સવારે પીવાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે.


-ઉધરસ, સડેખમ, શરદી અને સામાન્ય તાવમાં આદુ-તુલસીની ચા પીવામાં આવે તો શરીરની સુસ્તી દૂર થાય છે.


-સડેખમ, શરદીની સમસ્યામાં દૂધમાં ખજૂર ઉકાળો અને થોડી ઇલાયચી અને કેસર મિક્સ કરી તેનું સેવન કરો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.


-ગરમ દેસી ઘીમાં કાળામરીનો ભુક્કો મળવી રોટલી સાથે ખાવો શરદી દૂર થઈ જશે


- ગોળ અને કાળામરીનું ચુરણ મેળવી તેનો ઉકાળો બનાવી પીઓ જેથી બંધ ગળુ તાવ કે શરદી કોઇપણ સમસ્યામાં રાહત રહેશે 

-દોઢ ચમચી વરિયાળીને ચાવી જાઓ ઉપર ગરમ દૂધ પી લો તેનાથી શરદી સડેખમમાં રાહત રહેશે 


Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

દંપતીને સાત જન્મનાં સાથી બનાવે છે આ સાત પગલાં