નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ટામેટા ફ્રિઝમાં રાખો છો? તો જાણી લેજો આ FACTS



ટામેટા લાઇકોપીનીનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે. જે પેટ, આંતરડા તેમજ અન્ય કેન્સરથી બચાવે છે. તેમાં વિટામિન Aનું પ્રમાણ પણ વધુ હોય છે જે આંખો માટે બેસ્ટ છે.
તેમાં વિટામિન સીની માત્રા ખુબ હોય છે જે બોડીની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે.

-વજન ઘટાડવા માટે સવારે એક ગ્લાસ ટામેટાનું જ્યૂસ પીવાથી ફાયદો થાય છે. નાસ્તામાં બે ટામેટા સંપૂર્ણ ભોજન બરાબર માનવામાં આવે છે.

-જમવામાં ટામેટાનું પ્રમાણ વધારવાથી એસિડિટીની સમસ્યા દૂર થઈ જાય છે.

-ટામેટામાં હાજર કેલ્શિયમ દાંત તેમજ હાડકાને મજબૂત બનાવે છે. તેમાં ફાઇબરની માત્રા સૌથી વધુ હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

-ફ્રિઝમાં ટામેટા રાખવાથી તેના પોષક તત્વ ઓછા થઈ જાય છે અને તેના સ્વાદ પર પણ અસર પડે છે તેથી તેને સામાન્ય તાપમાનમાં જ રાખવા જોઇએ.

-ટામેટા કે તેનો સોસથી તાંબાના વાસણ સાફ કરવાથી તેની ચમક વધે છે.

-ટામેટાને મસળી તેમાં થોડું કાચુ દૂધ તેમજ લીંબુનો રસ મેળવી ચહેરા પર લગાવો, તે ઈન્સ્ટંટ ગ્લોઇંગનું કામ કરશે.

-ટામેટાના જ્યૂસમાં નિકોટિનિક એસિડ હોય છે જે બ્લડપ્રેશર ઓછું કરે છે તેમજ હાર્ટને લગતી બીમારી દૂર કરે છે.

-ટામેટાનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે. ભારત ચોથા ક્રમે આવે છે.

-સ્પેનના બુનોલમાં દુનિયાનો સૌથી મોટો ટોમેટિના ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે 19 દેશમાંઆ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન થાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !