નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

"પંજાબી છોલે"



3 વ્યક્તિઓ માટે બનાવો છોલે

સામગ્રી:

350 ગ્રામ-કાબુલી ચણા,
2 બટાકા
150 ગ્રામ-ટામેટાં ગ્રેવી માટે
150 ગ્રામ-કોપરાનું ખમણ
2 ડુંગળી ગ્રેવી માટે
આમલી
આદું
મરચાં
કોથમીર
સોડા
મીઠું
તેલ અથવા ઘી જરૂરિયાત પ્રમાણે
મસાલા માટે:
ધાણા-જીરુ
મરી
તજ
લવિંગ અને ઈલાયચી

રીતઃ
- કાબુલી ચણાને રાત્રે પલાળી સવારે પાણીમાં સોડા નાખી બાફો.
- સૌ પ્રથમ ડુંગળીને સમારીને ઘીમાં સાંતળો
- ઘી ગરમ કરી બટાટાની ચિપ્સ તળીને એક બાજુ પર રાખો.
- તજ, લવિંગ, એલચી, ધાણા-જીરું મરીને શેકી તથા આદુ-મરચાં, કોથમીર બધાને વાટી નાખો.
- હવે વાટેલ મસાલો ઘીમાં સાંતળી તેમાં ટામેટાના ટુકડા અને આમલીનું પાણી ઉમેરો
-બાદમાં બાફેલ ચણા અને મીઠું નાખો થોડું ઉકાળો એટલે છોલે તૈયાર.
- ગરમાગરમ છોલે પ્લેટમાં મૂકી, તેના ઉપર બટાકા તથા ડુંગળીની ચિપ્સ, લીલાં મરચાંના ટુકડા, સમારેલ કોથમીરથી ગાર્નિશ કરો.
- બસ, પંજાબી છોલે તૈયાર પરોઠાં સાથે ગરમાગરમ છોલે સર્વ કરો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !