નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છોડના પાન, ફળ, છાલનો ઉપયોગ, દરેક રોગો ઉપર છે ભારે

દાડમનો દરેક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દાડમ 100 બીમારીઓની એક દવા છે. તેનો રસ જો કપડાં ઉપર લાગી જાય તો તે આસાનીથી જતો નથી. પણ દાડમ ખાઈને તમે પોતાની અનેક બીમારીઓને દૂર કરી શકો છો. દાડમ અનેક રોગોમાં ગુણકારી છે. કયા રોગોમાં તમે દાડમના ઝાડ, પાન, ફળ અને મૂળ અને ફૂલનો ઉપયોગ કરી શકો તે આગળ જાણો...

-દાડમ સ્વરતંત્ર, ફેફસા, યકૃત, દિલ, જઠર તથા આંતરડાના રોગોમાં ઘણું લાભકારી છે. દાડમમાં એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટી ટ્યૂમર જેવવા તત્વો પણ તેમાં જોવા મળે છે. દાડમ વિટામીનનો એક મોટો સ્ત્રોત છે. તેમાં વિટામીન એ, સી અને ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

-દાડમ પિત્તનાશક, કૃમિનો નાશ કરનાર, પેટ રોગો માટે હિતકારી તથા ઘબરાહટને દૂર કરનાર હોય છે.


-દાડમ દિલના રોગોથી લઈને પેટની ગડબડી અને ડાયાબિટિસના રોગોમાં ફાયદાકારક રહે છે. દાડમની છાલ, છાલ અને પાનડાઓને પણ ઉપયોગ કરવાથી પેટ દર્દમાં રાહત મળે છે. પાંચનતંત્રની બધી સમસ્યાઓનું નિદાન કરવવામાં દાડમ ખૂબ કારગર છે.






-દાડમના પાનડાની ચા બનાવીને પીવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં પણ ખૂબ જ આરામ મળે છે. ઝાડા અને કોલેરા જેવી બીમારીઓમાં દાડમનો જ્યૂસ પીવાથી ખૂબ જ રાહત મળે છે. ડાયાબિટિસના રોગીઓને દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી કોરોનરી રોગોનો ખતરો ઓછો થઈ જાય છે.
-દાડમમાં લોહ તત્વ ભરપૂર હોય છે, જે રક્તમાં આયરનની ખોટને પૂરી કરે છે. સૂકા દાડમની છાલનું ચૂરણ દિવસમાં 2-3 વાર એક-એક ચમચી તાજા પાણીની સાથે લેવાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યા દૂર થઈ જાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

બનાવો પૌષ્ટિક 'ફાડા ખીચડી'