નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડબલ સિઝનમાં માથાના દુખાવાની પરેશાની દૂર કરતી ખાસ ટિપ્સ

આવી લાઈફસ્ટાઈલમાં માથાનો દુખાવો એ સામાન્ય વાત છે. રોજીંદી જીંદગીમાં આવેલ બદલાવ અને રિલેક્શેન અભાવને કારણે કે અન્ય ઘણાં કારણોસર માથાનો દુખાવો એ ઘણી વાર અસહ્ય બની જાય છે. આવામાં વધારે પડતી પેઇન કિલરથી રિએક્શનનો ડર બની રહે છે. માથાનું દર્દને ભગાડવા માટે અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ

- માથાના દુખાવમાં લીંબુ કે આમલીનું શરબત પીવડાવાથી ઘણો આરામ મળે છે. માથામાં ઠંડા પાણીની ધાર પાડવાથી પણ દર્દમાં આરામ મળે છે.

- દરરોજ સવારે ખાલી પેટે નિયમિત એક સફરજન ખાવાથી ધીરે ધીરે માથાનાં દર્દની સમસ્યાથી કાયમ માટે છુટકારો મળે છે.

- આદુ એ કોઈપણ પ્રકારનો દુખાવો દૂર કરી શકે છે. જો માઈગ્રેનનો દુખાવો હોય તો સુકાયેલા આદુને પાણીની સાથે પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તેને પોતાના માથા પર લગાડી લો. તેને લગાડવાથી માથાની આછી બળતરા જરૂર થશે પરંતુ માથાનાં દર્દને દુર કરવામાં આ મદદરૂપ નીવડશે.


- એક ચમચી મેથીનાં દાણામાં ચપટી ભરીને હિંગ મેળવીને પાણીની સાથે ફાંકવાથી પણ પેટદર્દમાં રાહત મળે છે.મેથી એ ડાયાબિટિસમાં ઘણી લાભદાયી છે. મેથીનાં લાડુ ખાવાથી માથાનાં દર્દમાં રાહત મળે છે.








- તજને પાણીની સાથે બારીક પીસીને તેનો પાતળો લેપ કપાળ પર કરવો જોઇએ. લેપ સુકાઇ જાય તો તેને દુર કરી ફરી નવો લેપ તૈયાર કરી તેને કપાળ પર લગાડવો જોઇએ.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !