નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બોસઃ છેલ્લો પ્રશ્ન, અંતમાં એ મહિલાનું મોત થયું, કેવી રીતે?

બોસઃ એક એરોપ્લેનમાં 50 ઇંટ હતી, જો આપણે 1 ઇંટ નીચે ફેંકી દઇએ તો કેટલી ઇંટ વધે?
કર્મચારીઃ સર, 49.
બોસઃ હાથીને ફ્રિજમાં પુરવાના ત્રણ સ્ટેપ ક્યાં?
કર્મચારીઃ ફ્રિજ ખોલો, હાથી અંદર મુકો અને ફ્રિજ બંધ કરો.
બોસઃ હરણને ફ્રિજમાં પુરવાના ચાર સ્ટેપ ક્યાં?
કર્મચારીઃ ફ્રિજ ખોલો, હાથી બહાર કાઢો, હરણને અંદર પુરો અને ફ્રિજ બંધ કરી દો.
બોસઃ સિંહનો બર્થડે છે અને બધા જ પ્રાણીઓ સિંહને ફ્રિજમાં પુરવા માંગે છે, કેમ?
કર્મચારીઃ કારણ કે, હરણ ફ્રિજમાં છે.
બોસઃ એક મહિલા મગર સાથે નદી કેવી રીતે પાર કરી શકી?
કર્મચારીઃ કારણ કે, મગરને સિંહના બર્થડે પર જવાની ઉતાવળ હતી.
બોસઃ છેલ્લો પ્રશ્ન, અંતમાં એ મહિલાનું મોત થયું, કેવી રીતે?
કર્મચારીઃ ડુબીને.
બોસઃ ના, પ્લેનમાંથી ફેંકેલી ઇંટ વાગવાથી.

મોરલઃ વાત ગમે તેવી હોય પરંતુ બોસ હંમેશા સાચાં જ હોય.....

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

દંપતીને સાત જન્મનાં સાથી બનાવે છે આ સાત પગલાં